________________
૩૪૮
નારકની જેટલી આયુષ્ય સ્થિતિ છે એટલી જ જઘન્ય ઉફટ કાય સ્થિતિ છે. ૧૬૭
અણુન્તકાલમુકોસં, અન્તમુહુરં જહન્નયં વિજઢશ્મિ એ કાએ, નેઈયાણં તુ અંતર ૧૬૮
નારકીને જીવ સ્વકાય છેડીને પુન : નારક થાય તો એને અંતરકાળ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ છે. ૧૬૮
એએસિ વણઓ ચેવ, ગન્ધએ રસાસ સંઠાણુદેસઓ વા વિ, વિહાણુ સહસ્સો ૧૬૦
એના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષા હજારો ભેદ છે. ૧૬૯
પંચિંદિયતિરિફખા ઉ, દુવિહા તે વિયાતિયા સમ્મ૭િમતિરિખા ઉ, ગબ્લવતિયા તા ૧૭૦
પંચેન્દ્રિય તિર્યચ જીવના બે પ્રકાર હોય છે. (૧) સમુચ્છિમ, અને (૨) ગર્ભજ. ૧૭૦ દુવિહા તે ભ તિવિહા, જલયા થલયર તહા નહયરા ય બેધવ્યા, તેસિં ભેએ સુણહ મે ૧૭૧
આ બે જાતના તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણ ભેદ છે. જલચર. સ્થલચર અને નભચર. હવે એના ભેદ સાંભળે? – ૧૭૧ મા ય ક૭ભા ય, ગાહા ય મગર તહા
, સુંસુમારે ય બોધબ્બા, પંચહા જયરાહિયા ૧૭૨
ભ૭, કચ્છ, ગ્રાહ, મગર અને સુંસુમાર-આ પાંચ જલચરના ભેદ છે. ૧૭૨ લગેગસે તે સવૅ, ન સવ્વસ્થ વિવાહિયા એતો કાલવિભાગ તુ, તેસિં ગુચ્છું થઉવિહં ૧૭૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org