SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ પામીને તે અણુગાર અનંત ધાતી પર્યાયને ક્ષય કરે છે. છ સામાઇએણં ભતે! જીવેક જણયઈ? સામાએણું સાવજ જોવિરğ જયઈ ૫૮ ૫ હે ભગવાન ! સામાયિકથી જીવને શું ફળ થાય છે? સામાયિકથી સાવદ્ય-પાપના યાગથી નિવૃત્ત થાય છે. ૮ ચવિસત્થએ ભંતે । જીવે ... જણયઇ ? ! વેકિ ચવિસત્થએણ દ’સવિસેાહિ... જયઇ ૫૯૫ હું ભગવાન ! ચાવીશ તીર્થંકરની સ્તુતિથી જીવને કયા ફળની પ્રાપ્તિ થાય છે ? ચાવીશ તી કરની સ્તુતિથી દર્શન વિશુદ્ધિ થાય છે. ટ વંદણએણં ભતે! વેક જણયઈ? વણએણ નીયાગાય કમ ખવેઈ ઉચ્ચાગાય' કમ્મ` નિખ ધઇ, સાહગ્ન. ચણ અપહિય આણાફલ નિવત્તેઈ, દાહ્વિણભાવ' ચ ણ જયઇ । ૧૦ । હે ભગવાન! વંદન કરવાથી જીવને શા લાભ થાય છે? વંદનાથી નીચ ગેત્ર કા ક્ષય કરીને ઉંચ ગેાત્ર ક` બાંધે છે. અવિચ્છિન્ન સૌભાગ્ય તથા આના ફૂલ પ્રાપ્ત કરે છે, અને વિશ્વવલ્લભ થાય છે. ૧૦ પડિક્કમણે ભંતે! જીવે કિ જણય ? પદ્મિ મણેણ વયાિણિ પહેઇ પિહિયવયદ્દેિ પુણ જીવે નિરુદ્ધાસવે અસખલચરિત્તે અેમુ પવયણમાયાસુ ઉવત્ત અપુત્તે સુપણિહિએ વિહરઈ ॥ ૧ ॥ હે ભગવાન ! પ્રતિક્રમણ કરવાથી જીવને શું ફળ પ્રાપ્ત થાય છે? પ્રતિક્રમણથી વ્રતામાં પડેલાં છિદ્રો ઢંકાય છે, પછી શુદ્ધ વ્રતધારી થઈને આસવાને રાકે છે. આઠ પ્રવચન માતામાં સાવધાન થાય છે. અને શુદ્ધ ચારિત્ર પાળતા સમાધિપૂર્વક સંયમમાં વિચરે છે, ૧૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy