SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ કરેઈ ઉજજુભાવં ચ જણય, ઉજજુભાવં પડિવને ય ણું જીવે અમાઈ ઈન્થીયે નપુંસગેયં ચ ન બંધઈ, પુવૅબદ્ધ ચ હું નિજઈ પા હે ભગવાન ! આલેચનાથી જીવને શું ફળ થાય છે? ઉત્તર–આલોચનાથી મેક્ષ માર્ગના વિઘાતક, અનંત સંસારવર્ધક માયા, નિદાન, મિથ્યાદર્શન-શલ્ય દૂર કરે છે અને જુભાવને પ્રાપ્ત કરે છે. ઋજુ ભાવથી માયા રહિત થઈને સ્ત્રીવેદ, નપુંસકવેદન બંધ કરતો નથી. પૂર્વ બંધની નિર્ભર કરે છે. ૫ નિદયાએ શું ભંતે! જીવે કિ જયઈ? નિંદણયાએ શું પછાણુતાવે જણયઈ, પછાણુતાણું વિરજમાણે કરણગુણસેઢિ પડિવજઈ કરણગુણસેઢિ પડિવણે ય શું અણગારે મેહણિજજ કમ્મ ઉડ્યાએઈ છે ૬ હે ભગવાન! આત્મનિંદાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? આત્મ નિંદાથી પશ્ચાતાપ થાય છે, પશ્ચાતાપથી વૈરાગ્યવંત થઈને ક્ષેપક શ્રેણી પ્રાપ્ત કરે છે, ક્ષપક શ્રેણવાળો મોહનીય કર્મને નાશ કરે છે. ૬ ગરહણયાએ શું ભંતે? જીવે કિ જય? ગરહણયાએ શું અપુરકારે જણયઈ અપુરસ્કારગએ શું જીવે અપસવ્યેહિ તે જોહિતે નિયઈ પસાથે ય પડિવજઈ પત્થગપડિવણે ય શું અણગારે અણુતઘાઈપજવે ખઈ છે ૭. હે ભગવાન! ગહથી-આત્મતિરસ્કારથી જીવને શું લાભ થાય છે? ગહથી આત્મા નમ્રતા મેળવે છે. આત્મ-નમ્રતાથી–અપ્રશસ્ત ગેથી નિવૃત્ત થઈને પ્રશસ્ત યોગેની પ્રાપ્તિ કરે છે. પ્રશસ્ત ગ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy