________________
૪૪ કરેઈ ઉજજુભાવં ચ જણય, ઉજજુભાવં પડિવને ય ણું જીવે અમાઈ ઈન્થીયે નપુંસગેયં ચ ન બંધઈ, પુવૅબદ્ધ ચ હું નિજઈ પા
હે ભગવાન ! આલેચનાથી જીવને શું ફળ થાય છે?
ઉત્તર–આલોચનાથી મેક્ષ માર્ગના વિઘાતક, અનંત સંસારવર્ધક માયા, નિદાન, મિથ્યાદર્શન-શલ્ય દૂર કરે છે અને જુભાવને પ્રાપ્ત કરે છે. ઋજુ ભાવથી માયા રહિત થઈને સ્ત્રીવેદ, નપુંસકવેદન બંધ કરતો નથી. પૂર્વ બંધની નિર્ભર કરે છે. ૫
નિદયાએ શું ભંતે! જીવે કિ જયઈ? નિંદણયાએ શું પછાણુતાવે જણયઈ, પછાણુતાણું વિરજમાણે કરણગુણસેઢિ પડિવજઈ કરણગુણસેઢિ પડિવણે ય શું અણગારે મેહણિજજ કમ્મ ઉડ્યાએઈ છે ૬ હે ભગવાન! આત્મનિંદાથી જીવને શું પ્રાપ્ત થાય છે ?
આત્મ નિંદાથી પશ્ચાતાપ થાય છે, પશ્ચાતાપથી વૈરાગ્યવંત થઈને ક્ષેપક શ્રેણી પ્રાપ્ત કરે છે, ક્ષપક શ્રેણવાળો મોહનીય કર્મને નાશ કરે છે. ૬
ગરહણયાએ શું ભંતે? જીવે કિ જય? ગરહણયાએ શું અપુરકારે જણયઈ અપુરસ્કારગએ શું જીવે અપસવ્યેહિ તે જોહિતે નિયઈ પસાથે ય પડિવજઈ પત્થગપડિવણે ય શું અણગારે અણુતઘાઈપજવે ખઈ છે ૭. હે ભગવાન! ગહથી-આત્મતિરસ્કારથી જીવને શું લાભ થાય છે?
ગહથી આત્મા નમ્રતા મેળવે છે. આત્મ-નમ્રતાથી–અપ્રશસ્ત ગેથી નિવૃત્ત થઈને પ્રશસ્ત યોગેની પ્રાપ્તિ કરે છે. પ્રશસ્ત ગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org