________________
૨૪૩
ભગવાન! ધર્મ શ્રદ્ધાથી જીવ કયું ફળ પામે છે ? ઉત્તર--ધર્મશ્રદ્દાથી શાતાવેદનીય કર્માંજનિત સુખથી વિરકત થાય છે. પછી ગૃહસ્થાશ્રમ છેડીને અણુગાર થાય છે. અણુગાર થઈ તે શારીરિક અને માનસિક છેદન-ભેદનાદિ સંચાગજન્ય દુ:ખાનુ છેદન કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. ૩
ગુરુસાહસ્મિયસુસૂસણયાએ ણુ ભતે! જીવે કિં જયઈ ? ગુરુસાહસ્મિય સુસૂસણયાએ ણ વિણયપવિત્તિ જયઈ, વિણયપત્નેિય ણ જીવે અણુચ્ચાસાયણસીલે નેરય તિરિકખજોયિમણુસદેવદુગ્ગ નિરુમ્ભઇ, વણસ જલણ ભત્તિબહુમાયાએ માણુ
સદેવસુગ્ગ આ નિબંધઈ, સિદ્ધિસુગÛ ચ વિસેાહે, પસાઇ ચ ણ વયમુલાઈઁ સવ્વકજજા સાહેઈ, અન્ને ય બહુવે જીવે વિણિઈત્તા હવઈ ૫ ૪૫
હે ભગવાન! ગુરૂ અને સાધËજનાની સેવા કરવાથી જીવને કયા ગુણની પ્રાપ્તિ થાય છે ?
ઉત્તર—ગુરુ અને સાધી એની સેવા કરવાથી વિનય ગુણુની પ્રાપ્તિ થાય છે. વિનયથી અાશાતનાશીલ-સત્કાર કરતા કરતા જીવ નરક, તિયંચ, મનુષ્ય અને દેવ સંબધી દુર્ગંતિને રોકી દે છે અને શ્લાધા, પ્રશ ંસા, ભક્તિ, બહુમાન મેળવતા મનુષ્ય અને દેવ સ ંબધી સુગતિ આંધે છે અને સિધ્ધ ગતિની વિશુદ્ધિ કરે છે અને વિનયમૂલ બધા પ્રશસ્ત કાર્ટૂન સાધી લે છે. તે સાથે બીજા અનેક જીને વિનયન ધમાં ચેાજે છે. ૪
આલાયણાએ ણુ ભતે! જીવે કિં જણઈ ? આલાયણાએ છુ. માયાનિયાણમિચ્છાદ સસલ્લાણ માખમગ્ગવિશ્વાણ અણુ તસ’સાર્ ધણાણ' ઉદ્ધરણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org