SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ ભગવાન! ધર્મ શ્રદ્ધાથી જીવ કયું ફળ પામે છે ? ઉત્તર--ધર્મશ્રદ્દાથી શાતાવેદનીય કર્માંજનિત સુખથી વિરકત થાય છે. પછી ગૃહસ્થાશ્રમ છેડીને અણુગાર થાય છે. અણુગાર થઈ તે શારીરિક અને માનસિક છેદન-ભેદનાદિ સંચાગજન્ય દુ:ખાનુ છેદન કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. ૩ ગુરુસાહસ્મિયસુસૂસણયાએ ણુ ભતે! જીવે કિં જયઈ ? ગુરુસાહસ્મિય સુસૂસણયાએ ણ વિણયપવિત્તિ જયઈ, વિણયપત્નેિય ણ જીવે અણુચ્ચાસાયણસીલે નેરય તિરિકખજોયિમણુસદેવદુગ્ગ નિરુમ્ભઇ, વણસ જલણ ભત્તિબહુમાયાએ માણુ સદેવસુગ્ગ આ નિબંધઈ, સિદ્ધિસુગÛ ચ વિસેાહે, પસાઇ ચ ણ વયમુલાઈઁ સવ્વકજજા સાહેઈ, અન્ને ય બહુવે જીવે વિણિઈત્તા હવઈ ૫ ૪૫ હે ભગવાન! ગુરૂ અને સાધËજનાની સેવા કરવાથી જીવને કયા ગુણની પ્રાપ્તિ થાય છે ? ઉત્તર—ગુરુ અને સાધી એની સેવા કરવાથી વિનય ગુણુની પ્રાપ્તિ થાય છે. વિનયથી અાશાતનાશીલ-સત્કાર કરતા કરતા જીવ નરક, તિયંચ, મનુષ્ય અને દેવ સંબધી દુર્ગંતિને રોકી દે છે અને શ્લાધા, પ્રશ ંસા, ભક્તિ, બહુમાન મેળવતા મનુષ્ય અને દેવ સ ંબધી સુગતિ આંધે છે અને સિધ્ધ ગતિની વિશુદ્ધિ કરે છે અને વિનયમૂલ બધા પ્રશસ્ત કાર્ટૂન સાધી લે છે. તે સાથે બીજા અનેક જીને વિનયન ધમાં ચેાજે છે. ૪ આલાયણાએ ણુ ભતે! જીવે કિં જણઈ ? આલાયણાએ છુ. માયાનિયાણમિચ્છાદ સસલ્લાણ માખમગ્ગવિશ્વાણ અણુ તસ’સાર્ ધણાણ' ઉદ્ધરણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy