________________
જેઓ જીવનને અનિયમિત રાખે છે તેઓ સમાધી અને ગી ભ્રષ્ટ થઈ ગયા છે, તેથી કામગ અને રસમાં આસક્ત થઈને અસુર કાયમાં ઉત્પન્ન થાય છે. ૧૪ તત્તો વિ ય ઉધ્વદિત્તા, સંસાર બહુ અપરિયન્તિા બહુકમ્મલેવલિત્તાણ, બેહી હાઈ સુદુલ્લાહ તેસિં ૧૫
અને અસુર કાયમાંથી નીકળીને સંસારમાં બહુ વખત પરિભ્રમણ કરે છે. કર્મ લેપથી અતિશય લેપાયેલા પ્રાણુંઓને સમ્યગૂજ્ઞાનની પ્રાપ્તિ થવી બહુ દુર્લભ છે. ૧૫ કસિણું પિ જે ઇમં લેય, પઢિપુણ દલેજ ઈકિસ્સા તેણુવિ સે ન સંતુસ્સે, ઈઈદુપૂરએ ઈમે આયા ૧૬ - ધન ધાન્યથી ભરેલે આ બધે લેક જે એકજ માણસને આપી દે તે પણ તેને સંતોષ થતું નથી. આ આત્માને તૃપ્ત કરો કઠણ છે. ૧૬
જહા લાહે કહા લેહ, લાહા લોહો પવઠ્ઠઈ . દોમાસ યં કજ, કેડીએ વિ ન નિષ્ક્રિય ૧૭
જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લેભ વધે છે. લાભથી લેભની વૃદ્ધિ થાય છે. બે માસા સેનાથી થવાનું કાર્ય કરેડ મહોરથી પણ થતું નથી. ૧૭ ને રખસીમુ ગીઝેજા, ગંડવાસુ અણેનચિત્તાસુ જાઓ પુરીસં પલાભિત્તા, ખેલતિ જહા વદાસેહિ ૧૮ - સાધુ પીનસ્તનવાલી ચંચલ ચિત્ત રાક્ષશીરૂપ સ્ત્રીઓમાં મૂછ ન પામે. જે પુરૂષોને લેભાવીને સેવકની માફક કામ કરાવે છે. ૧૮ નારીનું ભાવગિઝેજા, ઇત્થી વિપજહે અણગારે, મે ચ પિસલ ના તત્ય જીજ ભિકબૂ અપાણે ૧૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org