________________
એવી રીતે નીકળી જાય છે, જેવી રીતે ઉંચી જગ્યા ઉપરથી નીચે પડેલું પાણું. ૮ જગનિસિએહિં ભૂહિં, તસનામેહિં થાવહિં નો તે સીમારભે દંડ, મણુસા વયસા કાયસ ચેવ ૧૦
મુનિ જગતમાં રહેતા ત્રસ અને સ્થાવર જીવોને મન, વાણી અને કાયાથી હિંસારંભ કરે નહી. ૧૦ સુધેસણાઉ નાણું, તત્થ હવે જજ ભિકબૂ અપાયું છે જાયાએ થાસમેસેજજા, રસગિબ્ધ ન સિયા ભિખાએ ૧૧
સાધુ શુદ્ધ એષણને જાણીને એમાં પિતાના આત્માને સ્થાપે. ભિક્ષામાં રસમૃદ્ધ નહિ થઇને સંયમ યાત્રાના નિર્વાહ માટે શુદ્ધ આહારની ગષણ-સાદ કરે. ૧૧ પત્તાણી ચેવ સેવેજા, સીયપિડું પુરાણકુમ્બાસં ! અદુ યુકસ પુલાણં વા, જવણઠ્ઠાએ નસેવએ મંથું ૧૨
મુનિ નિરસ (પત) ઠંડા, જુના અડદના બાકલા, કેરમા, નીરસ ચણું અને બેર આદિનું ચુર્ણ મળે તો સંયમ યાત્રા પાળવા માટે સેવે. ૧૨ :
જે લખણું સુમિણું ચ, અંગવિજ જે પીંજતિ ન હુ તે સમણા ગુક્તિ , એવં આયરિએહિં અકખાયું ૧૩
આચાર્યોએ કહ્યું છે કે જે સાધુ (બમણુ) લક્ષણ વિદ્યા, સ્વવિદ્યા, અંગ વિદ્યાને પ્રયોગ કરે તે સાધુ કહેવાય નહિ. ૧૩ ઈહ છવયં અણીયમેત્તા, પબ્લઠા સમાહિએહિં તે કામગરસગિણા, ઉવવજતિ આસુરે કાએ ૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org