________________
ભેગાનિસાસવિસને, હિયનિસેયસબુદ્ધિસ્થળે બાલો ય મન્દિએ મૂ, બઝઈ મછિયા વ ખેલશ્મિ પ
ભેગરૂપી માંસના દેથી લેપાએલે અને હિતકારી એવા મોક્ષથી વિપરીત બુદ્ધિવાળે, આળસુ, ભૂખ અને અજ્ઞાની જીવ બળખામાં લપેટાઈ માખીની માફક સંસારમાં ફસાય છે. ૫ દુપરિચયા ઈમ કામા, ને સુજહા અધીરપુરિસેહિં ! અહ સતિ સુવ્રયા સાહુ, જે તરતિ અતરં વણિયા વા ૬ • આ કામભોગોનો ત્યાગ કરે મહા કઠણ છે. અધિર-કાયર પુરુષ અને સહેલાઈથી ત્યાગી શકતા નથી અને જેઓ સુવતી સાધુ છે તેઓ કામભેગને છેડી વેપારીના જહાજની માફક તરી જાય છે. ૬ સમણામુ એગે વયમાણ, પાણaહું મીયા અયાણતા મદા નિરયં ગચ્છાન્તિ, બાલા પાવિયાહિં દિઠ્ઠીહિં ૭
શ્રમણ સાધુ છું એવું કહેતા, પ્રાણવધને ન જાણતો મૃગ જે જઠ–મંદ બુદ્ધિ જીવ પોતાની પાપ બુદ્ધિ-દ્રષ્ટિથી નરકમાં જાય છે. ૭ ન હું પાસુવહું અણુજાણે, મુએ જજ કયાઈ સવદુખાણું ! એવંઆયરિએહિ અખાયું, અમે જેહિ સાહુ ધમૅ પનો ૮
જે પ્રાણીવધને અનુમોદન કરે છે, એ કદાપિ સર્વ જાતના દુઃખથી મુક્ત થઈ શકતો નથી. તીર્થકરોએ એ જ સાધુધર્મ કહ્યો છે. ૮ પાણે ય નાઈવાએજજા, સે સમિઈ ત્તિ લુચઈ તાઈ તઓ સે પાવયં કર્મ, નિજજાઈ ઉદગ વ થલાઓ ૯
જે પ્રાણીઓની હિંસા (અતિપાત) કરતો નથી, તે છકાયને રક્ષક અને પાંચ સમિતિને પાલક કહેવાય છે. એમાંથી પાપકર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org