SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ છે કવિલિયં અમે અજાણું મા આઠમું અધ્યયન -- - અવે અસાયશ્મિ, સંસારશ્મિ દુખપઉરાએ કિ નામ હેજ તે કમ્પયું, જેણાહ દગઈ ન ગચ્છજજા ૧ હે ભગવાન! આ અસાર, અસ્થિર ક્ષણિક અને દુઃખથી ભરેલા સંસારમાં એવું કર્યું કર્મ છે કે જેનાથી હું દુર્ગતિમાં જઈ ન શકું. ૧ વિજહિતુ પુવસંય, ન સિ@હું કહિંથિ કુળેજા અસિહ સિણેકરે હિં, દેસ પાસેહિ મુએ ભિખૂ ૨ ભિક્ષુ સાધુ પૂર્વ સંયોગોને ત્યાગ કરીને કેઈને વિષે પણ સ્નેહ ન કરે અને પોતાના ઉપર સ્નેહ કરનાર વિષે પણ સ્નેહ ન રાખે છે તે દોષથી મુક્ત થઈ જાય છે. ૨ તે નાણદંસણસમા, હિયનિસ્મસાય સવ્ય જીવાણું તેસિં વિમાખણઠાએ, ભાસઈ મુણિવરે વિગયહ ૩ વળી પૂર્ણ જ્ઞાન અને દર્શનયુક્ત વિતરાગ મહામુનિ બધા જીવોના મોક્ષને માટે તેઓને કર્મોથી છોડાવવા માટે કહે. ૩ સવં ગળં કલહ ચ, વિપજહે તહાવિહં ભિખૂ. સલ્વેસુ કામાજાએસ, પાસમાણે ન લિઈ તાઈ ૪ ભિક્ષ સાધુ કર્મ બંધ કરાવવાવાળા બધી જાતના પરિગ્રહ અને કલેશને છેડી દે. જીવોને રક્ષક મુનિ બધા વિષયોમાં બંધને જોતા છતાં એમાં લપાતો નથી. ૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy