________________
છે કવિલિયં અમે અજાણું મા
આઠમું અધ્યયન
--
-
અવે અસાયશ્મિ, સંસારશ્મિ દુખપઉરાએ કિ નામ હેજ તે કમ્પયું, જેણાહ દગઈ ન ગચ્છજજા ૧
હે ભગવાન! આ અસાર, અસ્થિર ક્ષણિક અને દુઃખથી ભરેલા સંસારમાં એવું કર્યું કર્મ છે કે જેનાથી હું દુર્ગતિમાં જઈ ન શકું. ૧ વિજહિતુ પુવસંય, ન સિ@હું કહિંથિ કુળેજા અસિહ સિણેકરે હિં, દેસ પાસેહિ મુએ ભિખૂ ૨
ભિક્ષુ સાધુ પૂર્વ સંયોગોને ત્યાગ કરીને કેઈને વિષે પણ સ્નેહ ન કરે અને પોતાના ઉપર સ્નેહ કરનાર વિષે પણ સ્નેહ ન રાખે છે તે દોષથી મુક્ત થઈ જાય છે. ૨ તે નાણદંસણસમા, હિયનિસ્મસાય સવ્ય જીવાણું તેસિં વિમાખણઠાએ, ભાસઈ મુણિવરે વિગયહ ૩
વળી પૂર્ણ જ્ઞાન અને દર્શનયુક્ત વિતરાગ મહામુનિ બધા જીવોના મોક્ષને માટે તેઓને કર્મોથી છોડાવવા માટે કહે. ૩ સવં ગળં કલહ ચ, વિપજહે તહાવિહં ભિખૂ. સલ્વેસુ કામાજાએસ, પાસમાણે ન લિઈ તાઈ ૪
ભિક્ષ સાધુ કર્મ બંધ કરાવવાવાળા બધી જાતના પરિગ્રહ અને કલેશને છેડી દે. જીવોને રક્ષક મુનિ બધા વિષયોમાં બંધને જોતા છતાં એમાં લપાતો નથી. ૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org