________________
જ્યારે નમિ રાજર્ષિ ગૃહત્યાગ કરીને દીક્ષિત થયા ત્યારે મિથિલા નગરીમાં સર્વત્ર કેલાહલ થવા લાગે. ૫ અભુઠિયં રાયરિસિં, પધ્વજાઠાણમુત્તમ ! સો માહણવેએણ, ઈમ વયણમખવી
૬ સર્વોત્તમ પ્રવજ્ય (દીક્ષા) ને માટે તૈયાર થયેલ રાજર્ષિને શકે બ્રાહ્મણરૂપે આવીને આ વચન કહ્યું. ૫ કિણું બે અજમિહિલાએ, કલાહલગસંકુલા સુવતિ દાણું સદા, પાસાએ સુ ગિહેસુ ૭
હે નમિરાજ! આજે મિથિલાના મહેલમાં અને ગ્રહોમાં કલાહલથી વ્યાપ્ત અને આટલે દામણ શબ્દ શાથી સાંભળવામાં આવે છે? ૭
એયમ નિસામિત્તા, હેઉકારણ ચાઈઓ તઓ નમી રાયરિસી, દેવેન્દ્ર ઇણમાખવી ૮.
ઈન્દ્રનો પ્રશ્ન સાંભળીને એના હેતુ અને કારણથી પ્રેરિત થયેલ નમિ રાજર્ષિ દેવેન્દ્રને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. ૮ મિહિલાએ ચેઈએ છે, સીયાએ મણે રમે પત્તપુએ, બહૂર્ણ બહુગુણે સયા
૯ મિથિલા નચરીના ચૈત્ય બગીચામાં પત્ર, પુષ્પ અને ફરીથી યુકત શીતલ છાયાવાળું, ઘણું પ્રાણીઓને સદા લાભ પહોંચાડવાવાળું એક મનોરમ ઝાડ હતું. ૯ વાણુ હીરમામિ, ઇયંમિ મારા દુહિયા અસરણું અત્તા, એએ કન્દન્તિ ભો ખગા ૧૦
આ મનોરમ ઝાડ એક વખત વાયુથી ઉખડી ગયું. આથી પક્ષિઓ આદિ દુઃખી, અશરણ અને પીડિત થઇને આક્રંદ કરે છે. ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org