SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ નમિપવ્વજજ નવમ અન્ઝયણું નવમું અધ્યયન ચઊણ દૈવલેાગાઓ, ઉવવન્ત માણસમ્મિ લાગ મિ ઉવસન્તમે!હણિજો, સરઈ ધારાણિય જાય નિમરાજાને જીવ દૈવલેાકમાંથી ચવીને, મનુષ્યલાકમાં ઉત્પન્ન થયા અને મેાહનીયના ઉપરાન્ત થવાથી જાતિસ્મરણ જ્ઞાનદ્વારા પૂ ભવને યાદ કરે છે. ૧ જાઈ સરિત્તુ ભયવ, સયંસ બુદ્ધો અણુત્તરે ધમ્સે । પુત્ત વેત્તુ રજે, અભિણિખમઈ નમી રાયા ભગવાન નમીરાજાએ જાતિસ્મરણ પ્રાપ્ત કરીને પૂર્વભવના સ્મરણુથી સ્વયં ખાધ પ્રાપ્ત કર્યા અને પુત્રને રાજગાદી ઉપર સ્થાપી સર્વોત્કૃષ્ટ ધર્મનું પાલન કરવા ગૃહસ્થાવાસને ત્યાગ કર્યાં. ૨ સે દેવલાગસરિસે, અન્તેઉવએ વરે ભાએ 1 ભુજિત્તુ નમી રાયા, બુદ્ધો ભોગે પરિચય ૩ નમીરાજાએ અંતઃપુરના દેવલાક જેવા ઉત્તમ ભાગો ધને પ્રાપ્ત કરીને છેડી દીધા. 3 મિહિલ` સપુરજણવય, અલમારોહ ચ પરિયણ સવ્વ ચિચ્ચા અભિનિ‚ખન્તા, એગન્તમહિઢિએ ભયવ ૪ નગરે! અને જનપદે સાથે, મિથિલા નગરી, સેના, રાણી અને દાસ-દાસીએ આ બધાને ત્યાગ કરીને ભગવાન નિમ રાજાએ દીક્ષા ધારણ કરી અને એકાંત મેાક્ષને આશ્રય લીધા. ૪ કોલાહલગભૂય, આસી મિહિલાએ પન્થયન્તશ્મિ 1 તયા રાયરિસિશ્મિ, નમિશ્મિ અભિણિખમન્તશ્મિ પ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy