SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ અકામમણુિૐ u แ પાંચમું અધ્યયન અણુવસ મહેાંસ, એગે તિષ્ણે દુરુસ્તરે ! તત્વ એગે મહાપને, ઇમ પછ્હેમુદૃાહરે મહાપ્રવાહવાલા સ`સાર સમુદ્રને કાઇ કાઇ મહાપુરૂષ તરી ગયા છે. આ વિષયમાં પૂછવાથીં એક મહાજ્ઞાનીએ ફરમાવ્યું છે કે, ૧ સન્તિમે ય દુવે ઠાણા, અકખાયા મમ્તિયા અકામમરણું ચૈવ, સકામમણું તહા મૃત્યુના આ એ સ્થાન કહેવાય છે. આ કામ મરણુ અને સકામ મરણુ. ર માલાણ' અકામ' તુ, મણ' અસ† ભવે ! પણ્ડિયાણં સકામ' તુ, ઉશ્નોસેણ સÛ ભવે ૩ અજ્ઞાની ખાલવેને વારંવાર અકામ મરણ થાય અને જ્ઞાની પડિતાને ઉત્કૃષ્ટ દૈવલિની અપેક્ષાયે ઉત્કૃષ્ટ એકજ વાર સકામ મરણુ થાય. 3 તસ્થિમ પઢમ ઠાણ’, મહાવીરેણ દૈસિય કામગિધ્ધે જહા માલે, ભિસ' કુરાÛ કુવ્વઈ તેમાં પહેલા સ્થાનનું વર્ણન કરતાં ભગવાન મહાવીર ઉપદેશ છે કે અજ્ઞાની જીવ વિષયાસક્ત થઈને અત્યંત પુરાં કર્મો કરે છે. ૪ જે ગિધ્ધે કામોગિયુ, એગે કુંડાય ગઇ । ન મે šિ પરે લાએ, થસૂીિ કમા ઇ ક ભાગારૂપી વિષયામાં ગૃહ્યસૂર જીવ એમ્લા નર્કમાં જાય પ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy