________________
૨૮
ખમ્પ ન સર્ફોઈ વિવેગમેઉ, તન્હા સમુદૃાય પહાય કામે । સમિચ્ચ લાગ સમયા મહેસી, આયાણરક્ષીચર પમત્તો ૧૦
વિવેકની પ્રાપ્તિ શીઘ્ર થતી નથી એમ જાણીને આત્મલક્ષી સાધુ કામભોગાના સ થા ત્યાગ કરે. સમભાવપૂર્વક લાકના સ્વરૂપને જાણીને સાવધાનીથી અપ્રમત્ત થર્ષને વિચરે. ૧૦
સહુ મુહું માગુણે જયન્ત, અણુગરુવા સમણુ' ચરન્ત। ફાસાફુસ તિ અસમંજસંચ, નહેસિ ભિ' મણસા પઉસે ૧૧
નિરંતર મેાહ કર્માને જીતતો હાવા છતાં મુનિ સંયમમાં વિચરે અને અને રૂપના પ્રતિકૂળ વિષય સ્પર્શ કરતા હેાવા છતાં તેના ઉપર મનમાં પણ દ્વેષ ન કરે. ૧૧ મદા ય ફાસા બહુલાહણિજા, તહુ પગારેસુ મણ ન કુંજ્જા । રિક્TMજ્જ કાહુ વિષ્ણુએજ માણ,
માય ન સેવેજ પહેજ લાહ' ૧૨
લુબ્ધ માણસ વિવેકને મંદ કરીને વિષયામાં મનને ન લગાવે, ક્રોધને શાન્ત કરે, મનને હઠાવે, માય સેવે નહિ અને લાભને ત્યાગ કરે. ૧૨ જે સંખયા તુચ્છ પર્પવા, તે ષિજ્જઢાસાગયા પઝ્ઝા । એએ અહુક્ષ્મ ત્તિ દુગુ માણા,
ક ખે ગુણે જાવ સફીરભેઉ ! ૧૩૫ ત્તિ એમિ
જે તુચ્છ, નિસાર્ સંસ્કૃત કે પ્રવાદી અને અન્યથા વાદી છે એ રાગદ્વેષ યુક્ત હ।વાથી પરાધીન છે અને અધના હેતુ છે, આથી ધૃણા કરતા છતાં જ્યાં સુધી શરીરને નાશ ન થાય ત્યાં સુધી ગુણાની ઈચ્છા કરે. ૧૩
॥ ઇતિ ચેાથુ અધ્યયન ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org