SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદી પુરૂષ આલોકમાં અથવા પરલમાં ધનથી રક્ષણ મેળવે શકતો નથી. જેને જીવનદીપ બુઝાઈ જાય છે તેને અનન્ત મોહવાણા પ્રાણ ન્યાય માર્ગને દેખીને પણ નહિ દેખવાવાળા જ રહે છે. તે સુસુ યાવી પડિબુદ્ધિજીવી, ન વીસસે પંડિએ આસુપના ઘેરા મુહુનાઅબલં સરીરં, ભારંડપખીવ ચરેમને ૬ મેહમાં સૂતેલ લેકેના વચમાં પ્રજ્ઞાવાન સંયમી પુરુષ પ્રમાદમાં વિશ્વાસ ન કરે, કાળ ભયાનક છે અને શરીર નિર્બળ છે માટે ભારે પક્ષીની માફક અપ્રમત્ત થઈને વિહાર કરે. ૬ ચપયાઈ પરિસંકમાણે, જ કિચિ પાસે બહુ મનમાણે છે લાભંતરે જીવિય બૃહઈત્તા, પચ્છા પરિન્ના મલાવવંસીe ચારિત્રમાં હંમેશાં દેની તરફ શક્તિ રહે, લેકને થોડે પરિચય પશુ બંધન માની વિહાર કરે, જ્ઞાનાદિને લાભ હોય ત્યાં સુધી જીવનની અપેક્ષા કરે. પછી સજ્ઞાનપૂર્વક શરીરને ત્યાગ કરે છે ઈનિહેણ ઉવેઈમાકબં, આસે જહા સિખિયવસ્મધારી પુવાઈ વાસાઈ ચરેપમતે, તમહા મુણી ખિપમુવેઈમેખ ૮ જેવી રીતે સવારની શિક્ષામાં રહેનાર કવચધારી ઘેડે વિજયી થાય છે તેમ સ્વછંદને છેડીને ગુરૂ આજ્ઞામાં રહેનાર બ્રહ્મચારી સાધુ પૂર્વ વર્ષો સુધી અપ્રમત્ત વિચરે. આથી તેને શિધ્ર મેક્ષ થાય છે. ૮ સ પુવમેવ ન લભેજ પછા, એસેવમા સાસયવાઇયાણું ! વિસીયઈ સિઢિલે આઉમ્મિ, કાલોવણીએ સરીરસ્ય ભેએ ૯ જેણે પહેલી અવસ્થામાં ધર્મ કર્યો નથી એ પશ્ચાત્ અવસ્થામાં ધર્મ કરી શકશે નહિ. જેણે આયુષ્યનો નિશ્ચય છે કે હું પાછલી અવસ્થામાં ધર્મ કરીશ એવા નિશ્ચયવાદીનું કથન કદાપિ ઠીક હેય, પરંતુ જેના જીવનને ભરેસે નથી એ પ્રમાદી આયુષ્યની શિથિલતા વખતે પિતાના પ્રમાદને શરીરના નાશ વખતે મૃત્યુ સમીપ આવે ત્યારે ખેદ કરે છે. ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy