________________
છે ચઉલ્થ અસંખયં અજઝયણું છે
ચાથુ અસંખય અધ્યયન
અસંખયંછવિય મા પમાયએ, જોવણુયસ્સહુનસ્થિતાણું એવં વિજાણુહિજણે પમરે, કિણુ વિહિંસા અજ્યાગહિતિ
તૂટેલું જીવન ફરી સંધાતું નથી. એટલા માટે પ્રમાદ ન કરે અને વિચારે કે વૃદ્ધાવસ્થામાં કોઈ રક્ષક નથી એમ જાણી હિંસક અને અયત્નાવાળા જીવો કેના શરણમાં જશે? ૧ જે પાવકમેહિ ધણું અણુસા સમાયેયન્તી અમઈ ગાયા પહાય તે પાસપયદિએ નરે, વેરાણું બદ્ધા નર્ય ઉતિ ૨
જે મનુષ્ય પાપકર્મોથી ધન સંચય કરે છે, તે મોહમાં ફસેલા વેરથી બંધાયેલા ધનને અહિં છોડીને નરકમાં જાય છે. ૨ તેણે જહા સન્ધિમુહે ગહીએ, સકસ્મૃણા કિચઈ પાવકારી એવં પયા પેશ્ય ઈહંચલાએ, કડાણ કમ્માણ ન મુકૂખ અસ્થિ ૩
જેવી રીતે સિંધવ લગાડેલે પકડાયેલ ચેર પિતાના જ કર્મથી દુઃખ પામે છે તેવી રીતે જીવ પોતાના પાપનું ફલ આ લેક અને પરલેકમાં મેળવે છે, કરેલાં કર્મને ભોગવ્યા વિના છૂટકાર નથી. ૩ સંસારમાવન પરસ્સ અઠ્ઠા, સાહારણુ જથ કઈ કર્મો કમ્મસ્સ તે તસ્સ ઉ વેકાલે, ન બધવા બધુવયં ઉતિ ૪
સંસારાપન્ન જીવ બીજાને અર્થે જે સાધારણ કર્મ કરે છે તે કર્મનું ફળ ભોગવવાને વખતે ભાઈઓ તેને હિસ્સો લેતા નથી. ૪ વિતેણુ તાણું ન લભે પત્તો, ઇમમ્મિલાએ અવા પરસ્થા દીવ પણઠે વ અણcહે, નેયાયિં દડુ મદયકુમેવ ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org