SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ છે ચઉલ્થ અસંખયં અજઝયણું છે ચાથુ અસંખય અધ્યયન અસંખયંછવિય મા પમાયએ, જોવણુયસ્સહુનસ્થિતાણું એવં વિજાણુહિજણે પમરે, કિણુ વિહિંસા અજ્યાગહિતિ તૂટેલું જીવન ફરી સંધાતું નથી. એટલા માટે પ્રમાદ ન કરે અને વિચારે કે વૃદ્ધાવસ્થામાં કોઈ રક્ષક નથી એમ જાણી હિંસક અને અયત્નાવાળા જીવો કેના શરણમાં જશે? ૧ જે પાવકમેહિ ધણું અણુસા સમાયેયન્તી અમઈ ગાયા પહાય તે પાસપયદિએ નરે, વેરાણું બદ્ધા નર્ય ઉતિ ૨ જે મનુષ્ય પાપકર્મોથી ધન સંચય કરે છે, તે મોહમાં ફસેલા વેરથી બંધાયેલા ધનને અહિં છોડીને નરકમાં જાય છે. ૨ તેણે જહા સન્ધિમુહે ગહીએ, સકસ્મૃણા કિચઈ પાવકારી એવં પયા પેશ્ય ઈહંચલાએ, કડાણ કમ્માણ ન મુકૂખ અસ્થિ ૩ જેવી રીતે સિંધવ લગાડેલે પકડાયેલ ચેર પિતાના જ કર્મથી દુઃખ પામે છે તેવી રીતે જીવ પોતાના પાપનું ફલ આ લેક અને પરલેકમાં મેળવે છે, કરેલાં કર્મને ભોગવ્યા વિના છૂટકાર નથી. ૩ સંસારમાવન પરસ્સ અઠ્ઠા, સાહારણુ જથ કઈ કર્મો કમ્મસ્સ તે તસ્સ ઉ વેકાલે, ન બધવા બધુવયં ઉતિ ૪ સંસારાપન્ન જીવ બીજાને અર્થે જે સાધારણ કર્મ કરે છે તે કર્મનું ફળ ભોગવવાને વખતે ભાઈઓ તેને હિસ્સો લેતા નથી. ૪ વિતેણુ તાણું ન લભે પત્તો, ઇમમ્મિલાએ અવા પરસ્થા દીવ પણઠે વ અણcહે, નેયાયિં દડુ મદયકુમેવ ૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy