________________
૫૪ અર્થ આઠમી ગાથા પ્રમાણે–૨૩ પાસાએ કારઈત્તાણું, વદ્ધમાણુગિહાણિ ય વાલગઈયાઓ ય, તઓ ગચ્છસિ ખત્તિયા. ૨૪
હે ક્ષત્રિય ! મહેલ અને અનેક પ્રકારના ઘર બનાવીને તથા ક્રીડાનાં સ્થળોનું નિર્માણ કરીને પછી સાધુ બનજે. ૨૪
એયમ નિસામિત્તા, હેઉકારણ એ છે તઓ નમી રાયરિસી, દેવેન્દ્ર ઈણમખવી ૨૫
અર્થ આઠમી ગાથા પ્રમાણે–૨૫ સંસયં ખલુ સે કુણઈ, જે મગે કુણઈ ઘરે જન્થવ ગડુમિચ્છજજા, તત્થ કુવિજ સાસયં ૨૬ " જેના હૃદયમાં સંશય છે, તે ખરે માર્ગમાં ઘર બનાવે છે. જે બુદ્ધિમાન છે તે તો ઈચ્છિત સ્થાન ઉપર પહોંચીને શાશ્વત ઘર બનાવે છે. ૨૬
એયમ નિસામિત્તા, હેઉકારણ એ છે તઓ નમિં રાયરિસિં, દેવેન્દ્રો ઈણમમ્બવી ર૭.
અર્થ આઠમી ગાથા પ્રમાણે–૨૭ આમોસે લમહારે ય, ગંઠિભેએ ય તારે નગરસ્મ ખેમ કાઊણું, તઓ ગચ્છસિ ખત્તિયા ૨૮ - ડાકુઓ, લુંટારા, ગઠિયા, ચારેને વશ કરીને નગરમાં શાન્તિ સ્થાપિત કરીને પછી ત્યાગી બનજો. ૨૮
એયમ નિસામિત્તા, હેઉકારણ એ છે તઓ નમી રાયરિસિં, દેવેન્દ્ર ઈમખેવી
અર્થ આઠમી ગાથા પ્રમાણે–૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org