SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ અર્થ આઠમી ગાથા પ્રમાણે–૨૩ પાસાએ કારઈત્તાણું, વદ્ધમાણુગિહાણિ ય વાલગઈયાઓ ય, તઓ ગચ્છસિ ખત્તિયા. ૨૪ હે ક્ષત્રિય ! મહેલ અને અનેક પ્રકારના ઘર બનાવીને તથા ક્રીડાનાં સ્થળોનું નિર્માણ કરીને પછી સાધુ બનજે. ૨૪ એયમ નિસામિત્તા, હેઉકારણ એ છે તઓ નમી રાયરિસી, દેવેન્દ્ર ઈણમખવી ૨૫ અર્થ આઠમી ગાથા પ્રમાણે–૨૫ સંસયં ખલુ સે કુણઈ, જે મગે કુણઈ ઘરે જન્થવ ગડુમિચ્છજજા, તત્થ કુવિજ સાસયં ૨૬ " જેના હૃદયમાં સંશય છે, તે ખરે માર્ગમાં ઘર બનાવે છે. જે બુદ્ધિમાન છે તે તો ઈચ્છિત સ્થાન ઉપર પહોંચીને શાશ્વત ઘર બનાવે છે. ૨૬ એયમ નિસામિત્તા, હેઉકારણ એ છે તઓ નમિં રાયરિસિં, દેવેન્દ્રો ઈણમમ્બવી ર૭. અર્થ આઠમી ગાથા પ્રમાણે–૨૭ આમોસે લમહારે ય, ગંઠિભેએ ય તારે નગરસ્મ ખેમ કાઊણું, તઓ ગચ્છસિ ખત્તિયા ૨૮ - ડાકુઓ, લુંટારા, ગઠિયા, ચારેને વશ કરીને નગરમાં શાન્તિ સ્થાપિત કરીને પછી ત્યાગી બનજો. ૨૮ એયમ નિસામિત્તા, હેઉકારણ એ છે તઓ નમી રાયરિસિં, દેવેન્દ્ર ઈમખેવી અર્થ આઠમી ગાથા પ્રમાણે–૨૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy