________________
૫૫
અસ તુ મણુસ્સેહિ, મિચ્છા દણ્ડા પન્નુ જઈ અકારિણેાત્થ બઝન્તિ, મુચ્ચઈ કારએ જશે!
३०
માણસ અનેક વખત ખાટા દંડ આપે છે, અજ્ઞાનથી નિરપરાધી દંડાય છે અને અપરાધી છુટી જાય છે. ૩૦
એયમ‡' નિસામિત્તા, હેઉકારણ ચાઇએ ! તએ નિમ રાયસિ’, દેવિન્દા ણમખ્ખવી
અર્થ આઠમી ગાથા પ્રમાણેઃ— ૩૧
જે કેઈ પશ્ચિવા તુજ્જી, ના નમંતિ નરાહિવા । વસે તે ઠાવઋત્તાણું, તએ ગચ્છસ ખત્તિયા
૩ર
હું ક્ષત્રિય મિરાજા ! જે રાજાએ તમને નમતા નથી તેમને વશ કરી પછી તમે દીક્ષા લેા. ૩૨
એયમ† નિસામિત્તા, હેઉકારણ ચાઇએ ! તએ નમી રારિસ, દૈવિન્દ્ર મિમ્બવી
અર્થ આઠમી ગાથા પ્રમાણે:—૩૩
જો સહસ્સ' સહસ્સાણ, સંગામે ધ્રુજએ જણે । એગ જિણેજ અપાણ, એસ સે પરમે જએ ૩૪
૩૧
જે પુરુષ દુય સંગ્રામમાં દશ લાખ સુભટ ઉપર વિજય મેળવે છે અને એક મહાત્મા પેાતાના આત્માને જીતે છે તે બન્નેમાં આત્મ વિજય કરનારા શ્રેષ્ઠ છે. ૩૪
આત્માની સાથે જ યુદ્ધ કરવું જોઇએ. બહારના લાભ છે ? આત્મા વડે જ આત્માને જીતવાથી સાચુ થાય છે. ૩૫
અપાણમેવ જીજઝાહિ, કિ` તે જીજ્ઞેણ ભજ્જીએ । અપાણમેવમખાણ, જઈત્તા સુહુમેહુએ
૩૫
Jain Educationa International
૩૩
For Personal and Private Use Only
યુદ્ધથી શા સુખ પ્રાપ્ત
www.jainelibrary.org