________________
૧૫૭ વસ્ત્ર ઉપર લાગેલી ધૂળની માફક સિદ્ધિ, પૈસે, મિત્ર, પુત્ર, સ્ત્રી અને સંબંધીઓને છોડીને મૃગાપુત્ર બહાર નીકળી ગયા. ૮૭ પંચમહલ્વયજુરો, પંચહિં સમિઓ તિગુત્તિગુત્તો ય સભિન્તરબાહિરઓ, તકસિ ઉજજુઓ ૮૮
પાંચ મહાવ્રતયુક્ત, પાંચ સમિતિ સહિત, ત્રિગુપ્તિથી મુક્ત થઈ મૃગાપુત્ર બાહ્ય અને અત્યંતર તપ કર્મમાં ઉદ્યત થયો. ૮૭ નિગ્સમે નિરહંકારે, નિસંગે ચરંગા સમે ય સવ્વભૂસુ, તસેસ થાવસુ યા
મૃગાપુત્ર મમત્વ રહિત, અહંકાર રહિત, સર્વ સંગ રહિત, રસગારવ, રિદ્ધિગારવ, અને સાતાગારવ ત્યાગીને બધા ત્રસ અને સ્થાવર પ્રાણુઓ ઉપર સમભાવ રાખવા લાગ્યો. ૮૯ લાભાલાભે સુહે દુખે, વિએ મરણે તહા સમે નિન્દાપસંસાસુ, તહા માણાવાણુઓ ૯૦
મૃગાપુત્ર લાભ-અલાભ, સુખ-દુઃખ જીવન-મરણ, નિંદા-પ્રશંસા તથા માનાપમાનમાં સમભાવ રાખવા લાગ્યો. ૯૦ ગાસુ કસાસુ, દષ્ઠલભએસ ય નિયત્તો હાસગાઓ, અનિયાણે અબન્ધ ૧
નિદાન અને બંધનથી રહિત થઈને મૃગાપુત્ર ત્રણ ગારવ, ચાર કષાય, ત્રણ દંડ, ત્રણ શલ્ય, સાત ભયથી તથા હાસ્ય અને રાગથી નિવૃત્ત થઈ ગયા. ૯૧ . . - અણિન્સિઓ ઈહું લેાએ, પરલેએ અણિસિએ વાસીચન્દણક ય, અસણે અણુસણે તહા ૯૨
મૃગાપુત્ર આલેક અને પરલોકની આકાંક્ષાઓથી વિરકત થયા. આહાર મળે કે ન મળે તેની પરવા નહતી. ચંદનથી પૂજે કે વાંસલાથી છેદે તે પર તે સમભાવ રાખવા લાગ્યા. ૨૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org