SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ અર્પસત્યહિ દારૂહિ”, સભ્યએ પિહિયાસવે । અન્નુપ સાણજાગર્ત્તિ, સંસ્થામસાસણે ૯૩ મૃગાપુત્ર અપ્રશસ્ત દાસ અને બધા આશ્ચવાના નિવેધ કરીને આધ્યાત્મિક ધ્યાનના યાગથી પ્રશસ્ત સયમવાળા થા. ૯૩. એક નાણુ ચરણે, દસણેણ તને ય ! ભાવણાહિ ય સુદ્ધાહિ, સમ ભાવિ અર્પય ૯૪ આવી રીતે જ્ઞાન, દન, ચારિત્ર અને તપથી તથા શુદ્ર ભાવનાથી સમ્યક્ પ્રકારે આત્માને ભાવતા ૯૪ અહુયાણિ વાસાણ, સામઙ્ગમણુપાલિયા । માસિએણુ ઉ ભરોણ, સિદ્ધિ' પત્તો અણુત્તર ૫ ઘણાં વર્ષો સુધી શ્રમણુપણાનુ પાલણ કર્યું અને માસ ખમણને સચારા કરી સર્વશ્રેષ્ઠ સિદ્ધાંતને પામ્યા. ૯૫ એવ' કરન્તિ સંબુદ્રા, પડિયા પવિયકખણા । વિણિઅાન્તિ ભાગેસુ, મિયાપુત્તે જહામિસી e જે પુરુષા બુદ્ધિમાન, તત્વજ્ઞ અને વિચક્ષણુ હોય છે તે મૃગાપુત્રની માક ભાગોથી નિવૃત્ત થઈ જાય છે. મહાપભાવસ મહુાજસસ્સ મિયાઈ, ટટ્ટ પુત્તસ્સ નિસગ્મ ભાસિય ! તવપહાણ ચરિય` ચ ઉત્તમ, Jain Educationa International ગતિપહાણ ચ તિલેાગવિસ્તૃત ૯૭ મૃગાપુત્રનું તપ પ્રધાન, લેકમાં પ્રસિદ્ધ કથનને ૭ મહા પ્રભાવશાલી, મહા યશસ્વી, શ્રી ચારિત્ર પ્રધાન અને ગતિ પ્રધાન એવું ત્રણ સાંભળીને ધર્મમાં પુરુષાર્થ કરવા જોઇએ. વિયાણિયા દુ:ખવિવન્દ્વણ પણ', મસત્તમન્ય ચ મહાભયાવહ ! For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy