________________
C
૨૬૨
નિગ્ગહું જણયા, તપ્ચ્યાય' કશ્મ' ન મધઈ, પુન્નઅદ્રં ચ નિજ્જરેઈn (જો
હે ભગવાન! પ્રાણીન્દ્રયના નિગ્રહનેા શો લાભ ?
ધ્રાણેન્દ્રિય નિગ્રહથી સુગધ-દુર્ગંધમાં રાગદ્વેષ થતા નથી અને એના કર્માં પણ બાંધતા નથી. પૂર્વ બહુ કર્માના ક્ષય થાય છે. ૬૪ હું ભગવાન ! જિહવા ઇન્દ્રિય નિગ્રહનું શું ફળ? જિમ્બિન્દ્રિયનિગ્ગહેણ ભન્તે! જીવે જયઈ ? જિિિન્દ્રયનિગ્ગહેણ મન્નામન્નેસુ રસેસુ રાગઢાનિન્ગદ્ જયઇ, તપ્ચ્યાય કમ ને અધર્મ, પુખ્વખત ચ નિજ્જરેઇ । કૃપા
હે ભગવાન, જિહવા ઈન્દ્રિયનિગ્રહનુ શુ ફળ ?
જિદ્વા ઈન્દ્રિયના નિગ્રહથી સારા-ખોટા રસમાં રાગદ્વેષ થતા નથી. તત્સંબંધી કર્મો બાંધતા નથી અને પૂર્વબદ્ધ કર્મો નષ્ટ થાય છે. ૬૫
ફાસિ યિનિગ્ગહેણ ભન્તે ! વે કિ જયઈ ? ફાસિક્રિયનિગ્ગહેણ મછુન્નામણુન્નેસ ફ્રાસેપુ રાગદાસ નિગ્ગહ" જયા, તપશ્ચય ક્રમ' ન બ’ધઈ, પુન્ત્રઅદ્ધ થ નિજ્જરેઇ॥ ૬॥
હું ભગવાન ! સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી જીવને શું ફળ થાય? સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી સ્પંથી થતાં રાગદ્વેષને નિરોધ થઈ જાય છે. નિરાધ થવાથી એવા કમ બાંધતા નથી અને પૂર્વે બાંધેલ ક્રમ નાશ પામે છે. ૬૬
કાહવિજએણ' ભન્તે ! વે ફ્રિ જાયઈ ? કાહુવિજએણ ખંતિ' જણયઇ, કાઢવેયણિજ્જ કમ્' ન અધઇ, પુળ્વમન થ નિષજરેઈ k sh
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org