SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ હે ભગવાન! ક્રોધના વિજયથી શે લાભ ? ક્રોધના વિજયથી ક્ષમા જન્મે છે. ક્રાધન્ય કમેમાંના બંધ નથી થતા અને પૂર્વબદ્ધ કર્મો ક્ષય થાય છે. ૬૭ Jak w • માણવિજએણ બન્ને! જીવે કિ જણયછે ? ... માણવિજએણ` મદ્દવ જણય, માણવેયણિજ કમ્મ ન બુધઈ, પુન્વમન ચ નિજ્જરેઇ૫૬૮ હે ભગવાન! માન જીતવાથી શા લાભ થાય ? માન જીતવાથી મૃદુતા આવે છે. માર્દવ ગુણસંપન્ન જીવ માન દ્વારા થનાર કર્માંતા બંધ કરતા નથી તે પૂર્વે આવેલા કમેનિા નાશ કરે છે. ૬૮ માયાવિજએણ બન્ને જીવે કિ જણયઈ ? માયાવિજએણ અજવ જણય, માયાવેયણિજ કર્મ ન અન્ધઇ, પુષ્વબધ્ધ' ચ નિજ્જરેઇ! ૬૯૫ હે ભગવાન! માયાના વિજયથી શે લાભ થાય ? માયાના વિજયથી આવતા, સરલતા જન્મે છે અને માયા વૈવાથી થતાં કર્માંતા બવ થતા નથી અને આવેલા ક્રર્માના નાશ થાય છે. ૬૯ ? લેાવિજએણ' બન્ને! જીવે કિ જણઈ ? લાલવિજણ સન્તાસં જણયઇ, લાભવેયણિજ્જ » ન અધઇ, પુવબદ્ધ ચનિજરે ૫૭૦૫ હે ભગવાન! લેાભને જીતવાથી શું લાભ થાય ? “ લાભને જીતવાથી સતાષ લાભે. લેાલથી થતાં નવાં પાપા બાંધતા નથી અને પૂર્વે` બાંધેલાં કર્માંતે નાશ કરે છે. ૭૦ પિદાસમિચ્છાદ સણવિજએણ ભન્તે વે! ' Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy