________________
२१८
એવં તુ સંજયસ્સાવિ, પાવકર્મનિરાસવે ભવકેડીસંચિયં કર્મ, તવસા નિજજરિજઈ ૬
એમ સંયમી પુરૂષ નવાં પાપ કર્મો રોકીને, કરોડ ભવના ભેગાં થયેલ કર્મને તપ વડે ક્ષય કરે છે. ૬
સે તે દુવિહે વત્તો, બાહિરબ્લિતરે તહા બાહિરે છવિહે વૃત્તો, એવમબિભતરે તેવો ૭
તે તપ બે પ્રકારનું કહ્યું છે. બાહ્ય તપ અને અત્યંતર તપ. બાહ્ય તપ છ પ્રકારનું કહ્યું છે એમજ અત્યંતર તપ [ ૭ પ્રકારનું છે. ૭
અણસણમૂાયરિયા, ભિકખાયરિયા ય રસપરિચાઓ કાયકિયેસે સંલીયા ય બઝો તો હેઈ ૮
અનશન, ઉણોદરી, ભિક્ષાચરી, રસપરિત્યાગ, કાય કલેશ અને સંસીનતા આ બાહ્ય તપના ભેદ છે. ૮ ઇત્તરિય મરણકાલા ય, અણુસણું દુવિહા ભવે છે ઇત્તરિય સાવકંખા, નિરવનંખા ઉ બિજિયા ૯
અનશનના ઈવરિક અને મૃત્યુપર્યત એવા બે ભેદ છે. ઈવરિકથોડા વખતનું આકાંક્ષા સહિત અને મૃત્યુપર્યત આકાંક્ષા રહિત છે. ૯
જે સો ઈત્તરિયત, સે સમાણ છવિહો. સેઢિતો પયરતો, ઘણે ય તહ હાઈ વગે ય ૧૦
ઇરિક તપના ટુંકમાં છ ભેદ છે. ૧ શ્રેણી ત૫, ૨ પ્રતર તપ, ૩ ઘન તપ, ૪ વર્ગ તપ, ૧૦
તત્તો ય વષ્ણવ, પંચમે છqઓ પણ " - મણિિચત્ત, નાયબ્ધ હેઈ ઇત્તરિઓ ૧૧
૫ વર્ચવર્ગ ત૫, ૬ પ્રકીર્ણ તપ. આમ નાના પ્રકારના મનવાંછિત ફળ આપનાર ઈવરિક તપ છે. ૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org