________________
૨૬૭
uતવમગ્ન તીસઈમ અજઝયણું ॥
તપ માર્ગ નામનું ત્રીસમુ`. અધ્યયન
જહા ઉ પાવગ કમ્મ, રાગદાસસમજ્જિય ખવેઈ તવસા ભિખૂ, તમૈગગ્ગમણા સુણ
રાગ અને દ્વેષથી ઉપજતા પાપ કર્મોને ભિક્ષુ જે તપ વડે
ખપાવે છે એને એકાગ્ર મનથી સાંભળેા. ૧
પાણિવહ-મુસાવાયા, અદત્ત-મેહુણ-પરિગ્ગહાવિર રાઇ ભાયવિઓ, જીવા હવઇ અણાસવા
,
ર
પ્રાણી વધ, મૃષા વાચા, અદત્ત, મૈથુન, પરિગ્રહ અને રાત્રિન ભેાજન વિરતિથી જીવ અનાસ્રતી થાય છે. ર પંચસમિએ તિગુત્તો, અકસાએ જિઇ અગારા ય નિસ્સલ્લા, જીવેા હવઈ અણાસવે
।
૩
જે જીવ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, કષાય મુક્ત, જીતેન્દ્રિય, અને ગ તથા શલ્યથી રહિત છે એ નિરાશ્રવી થાય છે. ૩
એએસિં તુ વિવસ્થાસે, રાગદાસસમય' । ખવેઇ ઉ જહા ભિકબૂ, તમેગગમણા સુણ
ઉપર કહેલાં ગુણાથી વિપરિત રાગદ્વેષથી ઉપજતા પાપક'તે ક્ષય કરવાની વિધિ મારી પાસેથી એકાગ્ર મનથી સાંભળેા. ૪ જહા મહાતલાયન્સ, સન્નિરુધ્ધે જલાગમે !
* ઉરિસ થણાએ તવણાએ, કમેણ' સાસણા ભવે
૫
જેમ મોટા તળાવમાં પાણી આવવાના માને રાકીએ, એનું પાણી ઉલેચીએ અને સૂના તાપથી તે સૂકાઈ જાય છે, ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org