SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ uતવમગ્ન તીસઈમ અજઝયણું ॥ તપ માર્ગ નામનું ત્રીસમુ`. અધ્યયન જહા ઉ પાવગ કમ્મ, રાગદાસસમજ્જિય ખવેઈ તવસા ભિખૂ, તમૈગગ્ગમણા સુણ રાગ અને દ્વેષથી ઉપજતા પાપ કર્મોને ભિક્ષુ જે તપ વડે ખપાવે છે એને એકાગ્ર મનથી સાંભળેા. ૧ પાણિવહ-મુસાવાયા, અદત્ત-મેહુણ-પરિગ્ગહાવિર રાઇ ભાયવિઓ, જીવા હવઇ અણાસવા , ર પ્રાણી વધ, મૃષા વાચા, અદત્ત, મૈથુન, પરિગ્રહ અને રાત્રિન ભેાજન વિરતિથી જીવ અનાસ્રતી થાય છે. ર પંચસમિએ તિગુત્તો, અકસાએ જિઇ અગારા ય નિસ્સલ્લા, જીવેા હવઈ અણાસવે । ૩ જે જીવ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, કષાય મુક્ત, જીતેન્દ્રિય, અને ગ તથા શલ્યથી રહિત છે એ નિરાશ્રવી થાય છે. ૩ એએસિં તુ વિવસ્થાસે, રાગદાસસમય' । ખવેઇ ઉ જહા ભિકબૂ, તમેગગમણા સુણ ઉપર કહેલાં ગુણાથી વિપરિત રાગદ્વેષથી ઉપજતા પાપક'તે ક્ષય કરવાની વિધિ મારી પાસેથી એકાગ્ર મનથી સાંભળેા. ૪ જહા મહાતલાયન્સ, સન્નિરુધ્ધે જલાગમે ! * ઉરિસ થણાએ તવણાએ, કમેણ' સાસણા ભવે ૫ જેમ મોટા તળાવમાં પાણી આવવાના માને રાકીએ, એનું પાણી ઉલેચીએ અને સૂના તાપથી તે સૂકાઈ જાય છે, ૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy