________________
જા સા અણસણ મરણે દુવિહા સા વિવાહિયા સવીયારમવીયારા, કાયચિ પઈ ભવે ૧૨
ભરણકાલ પર્યત અનશન તપના પણ કાય ચેષ્ટાથી સવિચાર અને અવિચાર એવા બે ભેદ છે. ૧૨
અહવા સપરિકમ્મા, અપરિકમ્મા ય આહિયા ! નીહારિમણહારી, આહાર છે ય દેસુ વિ ૧૩
અથવા સપરિકર્મ અને અપરિકર્મ તથા નિહારી અને અનિહારી આવી રીતે યાત્કાલિક અનશનના બે ભેદ છે. આ બે ભેદમાં આહારને સર્વથા ત્યાગ છે. ૧૩
આમેયરણે પંચહા, સમાસણ વિવાહિયા દવ્ય ખેત્તકાલેણું, ભાવેણ પmહિ ય ૧૪
ઉણાદરી તપના કવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને પર્યાય એમ સંક્ષેપથી પાંચ ભેદ છે. ૧૪
જે જસ્સ ઉ આહાર, તત્તો મં તુ જે કરે છે જહનેeગસિન્થાઇ, એવં દબૅણ ઊ ભવે ૧૫
જેનો જેટલો આહાર છે તે આહારથી એક કવલ પણ ઓછો આહાર કરે તે દ્રવ્ય ઉણોદરી છે. ૧૫ ગામે નગરે તહ રાયહાણ, નિગમે ય આગરે પેલી છે ખેડે કબડ–દાણમુહ-પટ્ટણ-મર્ડબ-સંબાહે ૧૬
ગામ નગર, રાજધાની, નિગમ, આગર, પલ્લી, ખેડ કર્બડ, દ્રૌણમુખ, પત્તન, અડંબ, સંબધ, ૧૬
આસમાએ વિહારે, સન્નિવેસે સમાયસે યા - થલિસેણાખંધારે, સાથે સંવકેટે ય
આશ્રમ પદ, વિહાર, સન્નિવેશ, સમાજ, ઘોષ સ્થલ, સેના, સ્કધાવાર, સાર્થ, સંવત, કોટ, ૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org