________________
૧૬૨
હું સંયતિ ! હું તમારા નાથ થાઉં છું. આપ મિત્રજ્ઞાતિયુક્ત થર્ષાંતે ભોગાને ભોગવેા. આ માનવજન્મ ખરેખર દુ ́લ છે. ૧૧ અપણા વિ ણાહા સિ, સેણિયા મગહાહિવા ! અપણા અણાહે સન્તા, કસ નાહા ભવિસસિ ૧૨
૧૨
હે મગધાધિપ શ્રેણિક ! આપ પોતે જ અનાય છે, જ્યાં તમે પે।તે જ અનાથ છે ત્યાં ખીજાના નાથ કેવી રીતે થઈ શકો ? એવ લુત્તો રિન્દા સો, સુસભન્તા સુવિષિએ ! વયણ' અમુયપુવ્વ, સાહુણા વિસ્તુયન્તિ
૧૩
સાધુ પાસેથી પહેલાં નહિ સાંભળેલુ એવું વચન સાંભળીને રાજા વિસ્મિત થયે।, વ્યાકુળ થયે। અને એને અત્યન્ત આશ્ચય થયું. ૧૩ અસ્સા હત્થી મસ્સા મે, પુર અન્વેઉર થ મે ! ભુમિ માસે ભાગે, આણા ઇસરિય થ મે ૧૪
હે મુનિ ! મારી પાસે અશ્વો, હાથી, મનુષ્યા, નગર અને અન્તઃપુર છે. મારી આજ્ઞા બધે ચાલે છે, હું માનવ-ભોગા ભોગવું છું”. ૧૪
એરીસે સયગશ્મિ, સવ્વકામસમપિએ કહ' અણાહા ભવઈ, મા હુ બન્ને મુસ વચ્ચે
૧૫
આવી જાતની પ્રધાન સમૃદ્ધિ અને બધા પ્રકારના કામભોગ હોવા છતાં હું અનાથ કેવી રીતે થ્રુ ? હે પ્રભુ ! આપ માયા—અસત્ય તા નથી ખેલતા ! ૧૫
ન તુમ જાણે અણુાહસ્સ, અસ્થ પુત્થં ય પત્નિવા । જહા અણાહા ભવઈ, સાહા વા નરાહિવા
૧૬
હે પાર્થિવ ! નરાધિપ ! તુ અનાથ શબ્દને અ અને ઉત્પત્તિ જાણતા નથી કે અનાથ અને સનાથ કાને કહે છે !
૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org