________________
૩૧૦
જેનામાં ક્રાધ, માન, માયા અને લેબ સ્વલ્પ છે, જે પ્રશાંત ચિત્તવાળા છે, જે મનને વશ કરનાર છે, જે જ્ઞાન, ધ્યાન અને તપમાં ચકચૂર છે, ઘેાડુ ખેલનાર છે, ઉપશાંત અને જિતે'દ્રિય છે, એનામાં પદ્મ બેશ્યાના પરિણામ છે. ૨૯-૩૦ અદ્ગુરુદૃાણિ વજ્જિત્તા, ધમ્મસુક્રાણિ સાહુએ । પસંતચિત્તે દ્રુતપ્પા, સમિએ ગુત્તે ય ગુત્તિસુ સરાગે વીયરાગે વા, ઉવસતે જિઇદિએ એયોગસમાઉત્તો, લેસ' તુ પરિણમે
૩૧
૩૨
ાત અને રૌદ્ર યાનને ત્યાગીને ધર્મ અને શુકલ ધ્યાનને સાધનાર, પ્રશાંતચિત્ત, આત્મ દમન કરનાર, સમિતિ અને ગુણિયુક્ત જે સરાગી છે અથવા વીતરાગી છે. ઉપશાંત અને જિતેન્દ્રિય છે તેનામાં શુકલ લેશ્યાના પરિણામ છે. ૩૧-૩૨
અસ પેજજાણેાસપણીણ, ઉત્સર્પિણીણ જે સમયા । સંખાઈયા લાગા, લેસાણ ધ્રુવતિ ઠાણા
૩૩
અસ'ખ્યાત અવસર્પિણી અને ઉત્સર્પિણીના જેટલા સમય હાય છે તથા અસંખ્યાત લેાકાકાશના જેટલા પ્રદેશ હાય છે તેટલા લેશ્યાના સ્થાન છે. ૩૩
મુહત્તનૢ તુ જહન્ના, તેત્તોસં સાગરા મુહુત્ત હિયા ! ઉકંકાસા હાઈ હિઈ, નાયવ્વા ફિલ્હલેસાએ
૩૪
કૃષ્ણ લેફ્સાની સ્થિતિ એામાં એછી અન્ત હતા અને વધુમાં વધુ તેત્રીસ સાગરાપમ ઉપર મુર્હુત`થી વધુ. ૩૪ મુર્હુત્તË તુ જહન્ના, દસઉદ્ધૃહી પલિયમસ’
ખભાગમ‚હિયા ।
ઉકકાસા હાઈ ઈ, નાયવ્વા નીલલેસાએ
૩૫
નીલ દ્વેશ્યાની સ્થિતિ જધન્ય અન્ત'' અને ઉત્કૃષ્ટ ત્રણ પસ્યાપના અસંખ્યાતમા ભાગ સહિત દા સાગરાપમની છે. ૩૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org