________________
૩૦૯
સામરિસઅતવા, અવિજ માયા અહીરિયા ય । ગેહી પએસે ય સ, પમત્તે રસલાલુએ સાયગવેસએ ય ૨૩ આર ભાએ અવિરએ, ખુદે સાહસ્સિએ નરે । એયોગસમાઉત્તો, નીલલેસ' તુ પરિણમે
૨૪
ઈર્ષ્યાળુ, કદાગ્રહી, અસહિષ્ણુ, તપ રહિત, અજ્ઞાની, માયાવી, નિજ, વિષયી, દ્વેષી, રસ લેાલુપ, આરામશેાધક [પ્રિય], આરંભી, અવિરત, ક્ષુદ્ર અને સાહસિક મનુષ્યને નીલ લૈશ્યાના પરિણામ હાય છે. ૨૩-૨૪
વકે વર્કસમાયારે, નિયડિલ્લે અણુજીએ ! પલિચગવહિએ, મિચ્છર્દિ‚િ અણુારિએ ઉફાલ વાઈ ય, તેણે યાત્રિ ય મચ્છરી । એયજોગસમાઉત્તો, કાઉલેસ' તુ પરિણમે
૨૬
વક્ર, વિષમ આચરણવાળા, કપટી, અસરલ, પેાતાના દોષ છુપાવનાર, મિથ્યાદષ્ટિ, અના, મ`ભેદક, દુષ્ટ વચન બોલનાર અને જવલનશીલ સ્વભાવવાળા કાપાત લેશ્યાના પરિણામવાળે છે. ૨૫-૨૬ નીયાવિત્તી અચવલે, અમાઈ અકુઊલે ! વિણીયવિણએ દન્તુ, જોગવ ઉવહાણવ પિયધમ્સે દઢધમ્મે, ભીરુ હુિએસએ એયજોગસમાઉત્તા, તેઉલેસ' તુ પરિણમે
૨૮
નમ્રતા, અચપલતા, નિષ્કપટતા, અકુતુહલતા, વિનય, ઇન્દ્રિયાના સંયમી, દમન કરનાર, સ્વાધ્યાય તથા તપ કરનાર, પ્રિય ધી, દૃઢ ધી, પાપ ભીરૂ અને હતૈષી છત્ર તેજે લેસ્યાના પરિણામવાળેા છે. ૨૭-૨૮
પણુ કાહુમાણે ય, માયાલાલે ય પયણુએ ! પસ'તચિત્તે દ્રુતપ્પા, જોગવ ઉવહાણવ તહા પયણુવાઈ ય, ઉવસતેજિÜદિએ । એયોગસમાઉત્તા, પમ્પલેસ' તુ પરિણમે
Jain Educationa International
For Personal and Private Use Only
૫
૨૭
ર૯
૩૦
www.jainelibrary.org