________________
૨૦૮ જહ ગામડલ્સ ગંધ,સુણગમડમ્સ વજહા અહિડમ્સ એતો વિ અણુતગુણ, લેસાણં અપસસ્થાણું ૧૬
ભરેલ ગાય, મરેલા કુતરા અને મરેલા સર્પની ગંધ હોય છે એનાથી અનંત ગણી દુર્ગધ અપ્રશસ્ત લેસ્યાની હોય છે. ૧૬, જહ સુરભિસ્મંગ છે, ગંધવાસાણ પિંસમાણાણું એત્ત વિ અણુતગુણે, પસન્થલેસાણુ તિહું પિ ૧૭
સુગંધિત પુષ્પ અને ઘસેલા સુગંધિત ચંદનાદિ પદાર્થોની જેવી સુગંધ હોય છે તેનાંથી અનંત ગણ સુગંધ પ્રશસ્ત લેસ્યાઓની છે ૧૭
જહુ કરગયેસ્સ ફાસે, ગેજિભાએ ય સાગપત્તાણું - એતો વિ અણુતગુણે, લેસાણું અપસથાણું ૧૮
જેવો સ્પર્શ કરવત, ગાયની જીભ અને શાકપત્રને છે તેનાથી અનંત ગણે અધિક (કર્કશ) સ્પર્શ અપ્રશસ્ત લેસ્થાને છે. ૧૮ જહ બ્રસ વ ફાસે, નવણીયમ્સ વ સિરીસકુસુમાણું એ વિ અણુતગુણે, પસન્થલેસાણુ તિહું પિ ૧૯
બૂર વનસ્પતિ, માખણ નવનીત] અને સિરીષના પુષ્પથી પણ અનંત ગણે કોમળ સ્પર્શ ત્રણ પ્રશસ્ત લેસ્થાને છે. ૧૯ તિવિહો વ નવવિહો વા, સત્તાવીસછવિહેસીઓ વા દુઓ તેયાલો વા, લેસાણું પરિણામે ૨૦
છે લેસ્થાના પરિણુભ ક્રમશઃ ત્રણ છ, નવ, સત્તાવીશ, એકાશી અને બસ તેંતાલીશ છે. ૨૦
પંચાસવપમત્તો, તીહિં અચ્ચત્તો સું અવિરઓ યા તિવ્રારંભપરિણઓ, ખુદ્દો સાહસ્તિઓ ન ર૧. નિદ્ધસ પરિમાણે, નિસ્મસ અજિઇતિએ એય જોગમાઉત્તો, કિણહલેસં તુ પરિણમે ૨૨
પાંચ આશ્રમાં પ્રત્તિ, ત્રણ ગુપ્તિથી અમૃત, કાયની હિંસામાં રત, તીવ્રારંભી, શક, સાહસી, નિર્દય દુષ્ટ અને ઇદ્રિને ખુલ્લો રાખનાર, દુરાચારી પુરષ કૃષ્ણ લેસ્યાના પરિશ્મવાળો છે. ૨૧રર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org