________________
અનેક અષાઓ અથવા જ્ઞાન આત્માને શરણબત નથી થતા. અનાદિ નિણા ૫ણ કેઈને બચાવી શકતી નથી. પાપ કર્મોમાં ફસેલા અને પિતાને પંડિત માનનારા એ લેક અજ્ઞાની છે. ૧૧
જે કેસરીરિક જણે એ ય સબસે મણસા કાયાણ, સાથે તે હુએસસરા ૧૨
કેટલાક અનાની શરીર, વર્ણ અને રૂપમાં મન, વચન અને કાયાથી આસક્ત છે એ બધા લેકે દુઃખ ભોગવે છે. ૧૨ આ આવજા દીહસદ્ધા, સંસારામ આણાએ " તમહા સંધ્વદિસં પર્સ, અપમત્તો પરિશ્વએ ૧૩
અજ્ઞાની જીવ આ અનંત સંસારમાં અનંત જન્મ મરણ કરે છે, એટલા માટે જ્ઞાની બધી દિશાઓને જોત (ઉપયોગ કરતો) અપ્રમત્ત થઈ ને વિચરે છે. ૧૩
બહિયા ઉર્દૂમાદાય, નારકંખે કયાઈ વિ પુશ્વકશ્મકુખયઠાએ, ઈમં દેહ સમુદ્ધરે ૧૪
સંસારથી બહાર અને બધાથી ઉપર એવા મેક્ષને જ ધ્યેય બનાવીને વિષયાદિની ઈચ્છા કરે નહિ અને કેવળ પૂર્વ કર્મોને ક્ષય કરવાને માટે જ આ શરીરને ધારણ કરે. ૧૪ વિવિ કશ્મણે હેઉ, કાલખી પરિવ્યએ માયં પિણ્ડક્સ પાણસ, કડું લઇધુણ ભખએ ૧૫
મિથ્યાત્વ, અવત, કષાય, પ્રમાદ, યોગ એ કર્મના હેતુઓને દૂર કરીને સંયમ અને તપના સુઅવસરની ઈચ્છા રાખતે વિચરે. ગૃહસ્થાએ પિતાના માટે બનાવેલ ભોજનમાંથી આહાર-પાણી લઈને ખાય. ૧૫
સન્નિહિં ચ ન કબ્રિજા લેવામાયાએ સંજએ પખીપત્ત સમાદાય, નિરખો પરિશ્વએ * ૧૬ *
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org