________________
થાવરું જગમ ચેવ ધણું ધનં વિમ્બર પથમણુસ્સ કહે, નાલે દુક િમયણે ૬
ચલ, અર્થલ, સંપત્તિ, ધન, ધાન્ય, ઉપકરણ આદિ, દુઃખ ભોગવતા પ્રાણીને દુઃખમાંથી છોડાવવાને સમર્થ નથી. ૬
અજઝર્થ સમ્બએ સવ્વ દિલ્સ પાણે પિયાયએ - ન હણે પાણિણે પાણે, ભયરાએ ઉવરએ ૭
બંધા આત્માઓને સુખ પ્રિય છે. દુઃખ અપ્રિય છે. પિતાને આત્મા બધાને વહાલે છે. એવું જાણીને ભય અને વેરથી નિવૃત્ત થવા કેઈની હિંસા કરે નહિ. ૭ આયાણું નરર્ય દિલ્સ, નાયએજ તણુમવિ ગુછી અપણે પાએ, દિન્ન બ્જેજ જોયણું ૮
પરિગ્રહને નરકનું કારણ જાણીને તૃણ માત્ર પણું રાખે નહિ, સુધા લાગ્યા પછી આત્માની જુગુપ્સા કરતા, પિતાના પાત્રમાં ગૃહસ્થને આપેલે આહાર-ભિક્ષા ગ્રહણ કરે. ૮ ઈહિમેગે ઉન્નન્તિ, અપચ્ચકખાય પાવર્ગ આયરિયે વિદિત્તાણું, સવદુકખાણ વિમુઈ ૯
આ જગતમાં કેટલાક લેક માને છે કે પાપનો ત્યાગ કર્યા વિના આર્ય તત્વને જાણીને આત્મા બધા દુઃખમાંથી છૂટી જાય છે. ૯
ભણુન્તા અકત્તા ય, બલ્વમેકઓ પણિણે વાયાવિરિયમેનેણ, સમાસાસેતિ અપર્યા ના અથવ
૧૦. બન્ધ અને મોક્ષને માનવાવાળા આ વાદિ સંયમનું આચરણ કરતા નથી, કેવળ ધીમેથી જ આત્માને આશ્વાસન આપે છે. ૧ - ન ચિત્તા તાયએ ભાસા, કુઓ વિજાણુ સાસણ
વિસના પાકનેહિ, બાલા પશ્ચિમાણિણે ૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org