________________
૩૮.
:
સાધુ–સ યતિ લેશમાત્ર પશુ અન્તતા સંચય કરે નહિ. જેવી રીતે પક્ષી પેાતાની પાંખાની સાથે ચાલે છે એવી રીતે પેતાના ઉપકરણુ લઈને અનાસક્ત થઈ તે વિચરે. ૧૬
એસણાસમિએિ લજ્જા, ગામે અપમત્તો પમત્તેહિં, પિણ્ડવાય
૧૭
સંયમી સાધુ એસણા સમિતિનું પાલન કરતા કરતા ગ્રામમાં અનિયત વૃત્તિથી અપ્રમાદી થઈ તે ગૃહસ્થાને ત્યાંથી ભિક્ષાની શોધ કરે. ૧૭
t:
અણિય થરે । ગવેસએ
એવં સે ઉદ્યાહુ અણુત્તરનાણી, અણુત્તરદ સી અત્તરનાણુદ...સણધરે, અરહા નાયપુત્તો, ભગવ વેસાલિએ વિયાહિએ. ત્તિ એમિ ॥ ૧૮
આવી રીતે સર્વજ્ઞ, સર્વૈદશી, પરમત્કૃષ્ટ જ્ઞાન, દર્શન ધારક અરિહંત, જ્ઞાતપુત્ર, વૈશાલિક ભગવાન મહાવીરે કહ્યું છે. ૧૮
એવું હુ કહુ છું.
Jain Educationa International
। ઈતિ છઠ્ઠું અધ્યયન ।
For Personal and Private Use Only
www.jainelibrary.org