________________
આથી ઉલટું અવિનીત એમ માને છે કે ગુરુજી મને નેકર જેવો માને છે. ૩૯ ન કેવએ આયરિયં, અખાણું પિન કોવએ; બુદ્ધોવઘાઈ ન સિયા, ન સિયા તેર ગવેસએ. (૪૦)
વિનીત સુશિષ્ય સ્વયં કોધ ન કરે અને ગુરુજનને પણ કેપિત ન કરે. આચાર્યને ઉપઘાત ન કરે અને એમના દેશ પણ ન શોધે. ૪૦
આયરિયં કુવિર્ય નશ્યા, પત્તિએણું પસાયએ, વિઝવેજ પંજલિઉડે, વજન પુણ ત્તિય (૪૧)
ગુરુજી-આચાર્યને કુપિત જાણુને વિનયથી પ્રતીતિયુક્ત વચનથી પ્રસન્ન કરે. શાન્ત કરે. હાથ જોડીને કહે કે હવે ફરીથી હું એ અપરાધ નહિ કરું. ૪૧ ધમ્મજિયં ચ વવહાર, બુધેહિં આયરિયં સયા; તમારૉ વવહારે, ગરહું નાભિગઈ, (૪૨)
ડાહ્યા માણસે એ હંમેશાં ધાર્મિક વહેવાર સેવવો જોઈએ અને ધર્મવ્યવહાર આચરનાર કદાપિ વિન્દિત થતા નથી. ૪૨
માગયે વક્કગયું, જાણિત્તાયરિયલ્સ તે પરિગિષ્ઠ વાયાએ, કમ્મણ ઉવવાયએ. (૪૩)
આચાર્ય ગુરુદેવના મનોગત ભાવને જાણીને અને એમનાં વચન સાંભળીને પિતાના વચનથી સ્વીકારે અને તથા પ્રકારના કાર્યદ્વારા આચરણ કરે. ૪૩ વિરે અચાઈએ નિર્ચ, ખિઍ હવઈ સુઈએ; જહેવઈઠ સુય, કિચાઇ કુવ્વઈ સયા. (૪૪)
વિનીત શિષ્ય પ્રેરણા કર્યા વિના જ કામ કરે છે અને પ્રેરણા કર્યા પછી તે આજ્ઞાનુસાર તરતજ સુંદર રીતે કાર્ય કરે છે. ૪૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org