________________
ના નમઈ મહાવી, એ કિતી સે જાય; હવાઈ કિસ્થણે સરણું, ભૂયાણ જગઈ જહા (૪૫)
આવી રીતે વિનયનાં સ્વરૂપને જાણીને વિનિત બુદ્ધિમાનની લેકમાં પ્રશંસા થાય છે. જેવી રીતે પ્રાણીઓને માટે પૃથ્વી આધારરૂપ છે, તેવી રીતે મેધાવી એ સદ્દગુણેને આધારરૂપ થાય છે. ૪૫
પુજજા જસ્સ પસીયતિ, સંબુદ્ધા પુલ્વસંથયા, પસન્ના લાભઈસતિ, વિલિં અલ્ફિયં સુર્ય (૪૬)
સુશિષ્યના વિનયાદિ ગુણથી પ્રસન્ન તત્વજ્ઞ પૂજ્ય ગુરૂદેવ શિષ્યને વિસ્તૃત શ્રુતજ્ઞાનને લાભ આપે છે. ૪૬ સ પુજસથે સુવિણીયસંસએ;
મારુઈ ચિઈ કમ્મસંપયા; તેવોસમાયારિસ માહિસંધુઓ,
મહજઈ પંય વયાઈ પાલિયા, (૪૭) આવો શાસ્ત્ર પ્રશંસનીય શિષ્ય શંસય રહિત થાય છે. એ ગુરુની ઈચ્છાનુસાર પ્રવૃત્તિ કરતે કર્મ સમાચારી, તપ સમાચારી, સમાધિયુક્ત, સંવરવાન થઈને પાંચ મહાવ્રતનું પાલન કરીને મહાન આત્મતેજવાળે થાય છે. ૪૭ સ દેવગન્ધશ્વમણુસ્સપૂઈએ,
થઈતુ દેહ મલપંકપુવયં; સિધે વા હવઈ સાસએ,
દેવે વા અપરએ મહિહિએ. (૪૮)ત્તિ બેમિ, દેવ, ગંધવ અને મનુષ્યોથી પૂજિત આ શિષ્ય મલમૂત્રથી ભરેલા આ શરીરને છોડીને આ જન્મમાં સિદ્ધ અથવા શાશ્વત થઇ જાય છે. અને જે કંઈ કર્મ બાકી રહી જાય છે તે મહાન ઋદ્ધિવંત દેવ થાય છે. ૪૮. એમ હું કહું છું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org