________________
२०६
આહાર, ઉપાધિ અને શયા આ ત્રણની ગવેષણ, ગ્રહણષણું તથા પરિભેગેષણ શુધ્ધિપૂર્વક કરે. ૧૧ ઉગમુપાય પઢમ, બીએ સેહે જજ એસણું ! પરિયંમિ ઉર્ક, વિસેહિજજ જયં જઈ ૧૨
યતનાવંત સાધુ પહેલી એષણમાં ઉદ્ગમ ઉત્પાદક દષની શુદ્ધિ કરે, બીજીમાં અંકિતાદિ દોષોની શુદ્ધિ કરે, ત્રીજીમાં આહાર, વસ્ત્ર, પાત્ર અને શયા એ ચારની શુદ્ધિ કરે. ૧૨ એવહેવગૂહિયં, ભંયં તુ દુવિહં મુણી છે હિન્તો નિકિખવો વા, પઉંજિજ્જ ઈમ વિહિં ૧૩
રજોહરણાદિ ઓધ-ઉપાધિ અને ઔપગ્રહિક ઉપધિ તથા બે પ્રકારના ઉપકરણને ગ્રહણ કરતા અને રાખતા મુનિએ આ વિધિનું પાલન કરવું જોઈએ. ૧૩ ચકખુસ પડિલેહિરા, પમજિજજ જયં જઈ આઈએ નિખિવિજા વા, દુહ વિ સમિએ સયા ૧૪
બન્ને પ્રકારની ઉપાધિને આંખેથી જેઈને પ્રમાર્જન કરે અને ગ્રહણ તથા નિક્ષેપમાં હંમેશાં સમિતિનું પાલન કરે. ૧૪ ઉચ્ચારે પાસવર્ણ, ખેલ સિંઘાણજલ્લિયે આહાર ઉવહિં દેહે, અનં વાવિ તહાવિહું ૧૫
મળ, મૂત્ર, સળેખમ, શરીરને મેલ, આહાર, ઉપધિ, શબ, આદિ ફેંકવા યોગ્ય વસ્તુને યથાવિધિ પરઠવી જોઈએ. ૧૫. અણાવાયમસંલએ, અણાવાએ ચેવ હોઈ સંલેએ આવાયમસંલેએ, આવાએ ચેવ સંલાએ ૧૬
૧ જ્યાં કેઈ આવતું ન હોય અને કઈ દેખતું ન હોય, ૨ જ્યાં કોઈ આવે નહિ પરંતુ દેખતું હોય, ૩ જ્યાં કોઈ દેખતું ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org