________________
७०
૪ શુદ્ધાચારી, ૫ અખંડિત આચારી, } વિશેષ લાલુપતા રહિત, છ ક્રોષ રહિત. ૮ સત્યાનુરાગી—આ શિક્ષાશીલ છે. ૫
અહુ ચાક્રુસ હિં ટાણેહિ, વૠમાણે ઉ સજએ ! અવિણીએ લુચ્ચઈ સા ઉ, નિવ્વાણું ય ન ગચ્છઇ ૬
આ ચૌદ સ્થાનમાં વતા–રહેતા સંયતિ વિનીત કહેવાય છે અને તેને નિર્વાણુ મળતુ નથી. }
અભિક્ષણ કાઢી ભવ, પદ્મન્ધ થ પકઈ । મેત્તિજ્જમાણા વમઇ, સુયં લણ મજ્જઈ
વારંવાર ક્રાધ કરનાર, ક્રેાધતા પ્રબંધ કરનાર, મિત્રભાવ છેડનાર અને શ્રુતજ્ઞાનના અહંકાર કરનાર. ७
અવિ પાવ પરિક્ષેવી, અવિ મિોસુ કુપ્પઈ । સુષ્પિયસાવિ મિત્તસ, રહે ભાસઈ પાય
૮
ગુરુની કાઈ પ્રકારની સ્ખલનાથી આચાર્યાદિના તિરસ્કાર કરનાર, મિત્રા ઉપર ક્રાધ કરનાર, અત્ય ́ત પ્રિયની પણ પાછળ નિન્દા
કરનાર. ૮
પન્નવાઈ દુહિલે, થધ્ધ લુધ્ધે અણિગ્ગહે ! અસ વિભાગી વિયો, અવિણીએ ત્તિ લુચ્ચુંઈ ૯
અસંબદ્દ વચન ખેાલનાર, દ્રોહી, માતી, લાલુપી, અસ’યમી, અસ'વિભાવી, અસમાન દૃષ્ટિવાળા અને અપ્રીતિ રાખનાર અવિનીત કહેવાય છે.
હું
અહુ પન્નરસદ્ઘિ ઠાણેહિ, સુવિણીએ ત્તિ લુમ્બઈ ! નીયાવત્તી અચવલે, અસાઈ અકુઊહલે ૧૦
આ પંદર ગુણવાળા સુવિનીત કહેવાય છે. નમ્રવ્રુત્તિવાળા, ચપલતા રહિત, માયા રહિત અને કુતૂહલતા રહિત. ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org