________________
છે બહુજ્જુય એગારસં અઝયણું છે
અગીયારમું અધ્યયન સંગા વિશ્વમુક્કલ્સ, અણુગારક્સ ભિખુણે આયારે પાકિરિસ્સામિ, આધુબ્ધિ મુહમે ૧
હવે હું સંયોગોથી મુક્ત અણગાર ભિલુને આચાર પ્રકટ કરું છું તે અનુક્રમથી સાંભળે –૧ જે યાવિ પેઈ નિવિજે, થધે લુધે અણિગ્રહ અભિખણું ઉલ્લવઈ અવિણુએ અબહુજુએ ૨
જે વિદ્યા જ્ઞાનરહિત અથવા વિદ્યા સહિત છે પરંતુ અભિમાની, વિષયમાં વૃદ્ધ, ઈન્દ્રિયોને અસંયમ, અવિનીત, અભિક્ષણ એટલે વારંવાર વિચાર કર્યા વિના બોલે છે તે અબહુશ્રુત છે. ૨
અહ પંચહિં ઠાણે હિં, જેહિ સિખા ન લભઈ થશ્મા કેહા પમાણું, રાગેણાલસણ યશ ૩
પાંચ કારણોથી છવને શિક્ષા પ્રાપ્ત થતો નથી. માન, ધ, પ્રમાદ, રંગ અને આળસ. ૩ અહ અહિં ઠાણે હિં, સિમ્બાસીલે ત્તિ લુઈ, અહસ્સિરે સયા દન્ત, ન ય મમ્મમુદાહરે ૪
આઠ કારણથી જીવ શિક્ષાપાત્ર કહેવાય છે. ૧ અધિક નહિં હસવાવાળ, ૨ ઈન્દ્રિયને સદા દમન કરનાર, માર્મિક વચન ન બોલનાર,. નાસીલે ન વિસીલે, ન સયા અઈલાલુએ : " અહણે સરએ, સિફખાસીલે રિ ૩થઈ . ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org