SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ છે બહુજ્જુય એગારસં અઝયણું છે અગીયારમું અધ્યયન સંગા વિશ્વમુક્કલ્સ, અણુગારક્સ ભિખુણે આયારે પાકિરિસ્સામિ, આધુબ્ધિ મુહમે ૧ હવે હું સંયોગોથી મુક્ત અણગાર ભિલુને આચાર પ્રકટ કરું છું તે અનુક્રમથી સાંભળે –૧ જે યાવિ પેઈ નિવિજે, થધે લુધે અણિગ્રહ અભિખણું ઉલ્લવઈ અવિણુએ અબહુજુએ ૨ જે વિદ્યા જ્ઞાનરહિત અથવા વિદ્યા સહિત છે પરંતુ અભિમાની, વિષયમાં વૃદ્ધ, ઈન્દ્રિયોને અસંયમ, અવિનીત, અભિક્ષણ એટલે વારંવાર વિચાર કર્યા વિના બોલે છે તે અબહુશ્રુત છે. ૨ અહ પંચહિં ઠાણે હિં, જેહિ સિખા ન લભઈ થશ્મા કેહા પમાણું, રાગેણાલસણ યશ ૩ પાંચ કારણોથી છવને શિક્ષા પ્રાપ્ત થતો નથી. માન, ધ, પ્રમાદ, રંગ અને આળસ. ૩ અહ અહિં ઠાણે હિં, સિમ્બાસીલે ત્તિ લુઈ, અહસ્સિરે સયા દન્ત, ન ય મમ્મમુદાહરે ૪ આઠ કારણથી જીવ શિક્ષાપાત્ર કહેવાય છે. ૧ અધિક નહિં હસવાવાળ, ૨ ઈન્દ્રિયને સદા દમન કરનાર, માર્મિક વચન ન બોલનાર,. નાસીલે ન વિસીલે, ન સયા અઈલાલુએ : " અહણે સરએ, સિફખાસીલે રિ ૩થઈ . ૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy