________________
છે પનિહ, સમય ગાલમાં ગયેલ મગની
તું નિશ્ચયથી સંસાર મહોદધિ તરી ગયા છે, પછી કિનારા પાસે આવીને કેમ ઉભો છે? સંસાર પાર કરવાને માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૩૪
અકલેવરસેણેિ ઉસ્સિયા, સિદ્ધિ ગાયમ લેયં ગછસિ ખેમ થ સિવં અછુત્તરે, સમય ગાયમ મા પમાયએ ૩૫
હે ગૌતમ ! સિદ્ધ પદની શ્રેણું ઉપર ચઢીને શાન્તિપૂર્વક આ કલ્યાણકારી સર્વોત્તમ સિદ્ધ લેકને પ્રાપ્ત કરવામાં સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૩૫
બુધે પરિનિવૃડે થરે, ગામગએ નગરે વ સંએ સન્તીમ ચ બુહએ, સમયે ગાયમ મા પમાયએ ૩૬
હે ગૌતમ ! ગામ, નગર અથવા જંગલમાં ગયેલે તું તત્વ શાન્ત અને સંયત થઈને મુનિધર્મનું પાલન કર અને મેક્ષ માર્ગની વૃદ્ધિ કરવામાં સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૩૬
બુદ્ધક્સ નિસન્મ ભાસિય, સુકહિયમપાવહિયં રાગ દેસં થા છિદિયા, સિદ્ધિગઈ એ ગાયમે ૩૭
ત્તિ બેમિ સર્વજ્ઞ પ્રભુના ફરમાવેલા અર્થ અને પદેથી સુશોભિત ભાષણ સાંભળીને શ્રી ગૌતમ સ્વામી રાગ ને નાશ કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા. ૩૭ એમ હું કહું છું.
ઈતિ દશમું અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org