SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ છે, આથી વમન કરેલા વિષયથી દૂર રહે, માટે હે ગૌતમ! સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૨૯ : અવઉઝિય મિત્તગંધર્વ, વિઉલ ચેવ ઘણેહ સંચય મા તં બિઇયં ગવેસએ, સમય ગાયમ મા પમાયએ ૩૦ * મિત્ર, બાંધવ તથા વિપુલ ધનરાશિને છોડીને ફરીને એની ઈચ્છા તું ના કર, હે ગૌતમ! તું સમય માત્રનો પણ પ્રમાદ ન કર. ૩૦ ન હુ જિણે અજંદી સઈ, બહુમએ દીસઈ મગ્ગદસિએ સંપઈનેયાઉએ પહે, સમય ગાયમ મા પમાયએ ૩૧ ખરેખર વર્તમાન સમયમાં શ્રી જિનેશ્વર દેવ દેખાતા નથી પરંતુ એમને બતાવેલ મોક્ષમાર્ગ જોવામાં આવે છે. આવી રીતે ભવિષ્યમાં આત્માથી લોક કહેશે, તો હે ગૌતમ! તું હવે સમય માત્રને.. પણ પ્રમાદ ન કર. ૩૧ અવસહિય કંટગાપણું, એણે સિ પહં મહાલયં ! ગચ્છસિમગ્ગવિહિયા, સમયંગયમ મા પમાયએ ૩૨ કુતીર્થરૂપ કંટકમય માર્ગને છોડી તું મોક્ષના વિશાલ માર્ગમાં આવ્યો છે, એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૩૨ અબલે જઈ ભારવાહએ, મા મગે વિસમે વગાહિયાત પચ્છા પછાણુતાવએ, સમય ગાયમ મા પમાયએ ૩૩ જેવી રીતે નિર્બળ ભારવાહક વિષમમાર્ગમાં જઈને ધેય બેઈ નાંખે છે અને ભારને છોડીને પાછળથી પસ્તાય છે, માટે હે ગૌતમ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૩૩ તિણે હુ સિઅણુવ મહં, કિંપૂણચિસિતાર માગ અભિતુર પાર ગમિત્તએ, સમયં ગાયમ મા પમાય ૩૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy