________________
|. ૧૫
હે ભિક્ષુ ! નૃત્ય. ગીત અને વજિસોથી યુક્ત સ્ત્રીઓના પરિવાર સાથે આ ભોગને ભોગ. આ પ્રવજ્ય તે ખરેખર દુઃખકારી છે. ૧૪ - તે પુલ્વનેણ કયાણરાગ,
નરહિવં કામગુણે ગિદ્ધ ધમ્મસિસ તસ હિયાહી,
ચિત્તો ઇમં વયણમુદાહરિત્થા ૧૫ પૂર્વ સ્નેહના વશ અનુરાગ કરનાર અને કામગુણોમાં આસક્ત એ ચક્રવર્તિને ધર્મમાં સ્થિત અને જેનું હિત ઈચ્છનાર ચિત્તમુનિ નીચે પ્રમાણે કહેવા લાગ્યા. ૧૫
સવં વિલવિયં ગીયં, સવં ન વિડમ્બિયં સવે આભરણ ભારા, સબે કામા દુહાવહા ૧૬
સર્વ ગીત વિલાપરૂપ છે, સર્વ નૃત્ય વિડંબના છે, સર્વે આભૂપણ ભારરૂપ છે અને સર્વે કામ દુઃખદાયક છે. ૧૬ બાલાભિરામેસુ દુહાવહેસુ,
ન તે સુહ કામગુણસુ રાયં ! વિરત્તકામાણુ તોધણણું,
જ ભિક ખુણું સીલગુણે સ્થાણું ૧૭ હે રાજા! અજ્ઞાનીઓને પ્રિય પરંતુ અંતમાં દુઃખદાતા કામસુણેને વિષે એ સુખ નથી. જે સુખ કામેથી વિરકત, તપ એજ ધન માનનારા અને શીલગુણમાં રત રહેનારા ભિક્ષુઓને હેય છે. ૧૭ નરિંદ ભાઈ અહમા નાણું,
સેવાગજાઈ દુઓ ગયાણું ! જહિં વયં સબ્રજણસ્સ વેસ્સા, * વસી ય સેવા નિવેસલ્સ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org