________________
૩પ૦
સ્થલચર છવ બે પ્રકારના છે. [૧] ચતુષ્પાદ, [૨] પરિસર્પ, ચતુપાદ ચાર પ્રકારના છે, એના ભેદ સાંભળો : – ૧૭૯
એગખુરા દુખુરા ચેવ, ગંડીપય સણપયા હયમાઈ ગણમાઈ ગયાઈ સીહભાઈ
એક ખરીવાળા અશ્વાદિ, બે ખરીવાળા ગાય આદિ, ગડીપદહાથી આદિ અને સનખપદ-સિહ, આદિ ૧૮૦ ભુરગપરિસપા ય, પરિસપા દુવિહા ભવે છે ગેહાઈ આહિમાઈ ય, ઈ કે હા ભવે ૧૮૧
પરિસર્ષના બે ભેદ. ૧. ગોહ આદિ ભુજપરિસર્પ અને ૨. સપદિ ઉર પરિસર્પ. આના અનેક ભેદ છે. ૧૮૧ લોએગદેસે તે સળે, ન સન્થ વિહિયા એત્તો કાલવિભાગ તુ, તેસિ વેઈ ચઉવિહું ૧૮૨
આ જીવ લેકના એક (દેશ) ભાગમાંજ છે, સર્વત્ર નથી. કાળની અપેક્ષાએ અના ચાર ભેદ કહું . ૧.૨
સંતઈ પણાઈયા, અપજજવસિયા વિ ય ઠિઈ પડુ સાઈયા, સપજવસિયા વિ ય ૧૮૩
આ જીવ સંતતિની અપેક્ષા અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષા સાદિસાન્ત છે. ૧૮૩ પલિઓવમાઈ તિણિ, ઉકલેણ વિહિયા આઉકિઈ થલયાણું, અંતમુહુરં જહનિયા ૧૦૪
સ્થલચરની આયુ સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉકેટ ત્રણ પાપમની છે. ૧૮૪ પુવૅકેડિયુહત્તણું, અંતમુહુર્ત જહનિયા કાયકિઈ થલયાણું, અંતરે તેસિમ ભવે
૧૮૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org