________________
* ૩૩૯
સંતઈ પપ્પણાઈયા, અપજજવસિયા વિ ય ઠિઈ પડુચ્ચ સાઈયા, સપજજવસિયા વિ ય ૧૧૨
અગ્નિકાયના જીવો સંતતિ-પ્રવાહની અપેક્ષા અનાદિ અનંત છે, અને સ્થિતિની અપેક્ષા સાદિ સાંત છે. ૧૧૨ ત્તિણેવ અહેરા, ઉોસણ વિયોહિયા ! આઉઠિઈ તેઊણું, અંતમુહુર્તા જહનિયા ૧૧૩
અગ્નિકાયના જીવોનું આયુષ્ય જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રીનું છે. ૧૧૩
અસંખકાલમુકોસ, અતિમુહુર્ત જહર્નિયા ! કાયઠિઇ તેઊણું, તે કાયં તુ અમુંચએ ૧૧૪
કાય સ્થિતિ સતત વાસ રહેવાની અપેક્ષા જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળની હોય છે. ૧૧૪
અણુતકાલમુક્કોસ, અંતમુહુરં જહન્નય ! વિજઢમિ એ કાએ, તેઉવાણ અંતરે ૧૧૫
તેજસકાયને છોડીને જીવ પુનઃ એજ શરીરમાં જન્મે તો એમાં અંતર જઘન્ય અંતમું હુર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ હોય છે. ૧૧૫
એએસિં વણઓ ચેવ, ગંધ સફાઓ ! સંહાણા દેસઓ વા વિ, વિહાણા સહસ્સો ૧૧૬
આના વર્ણ, ગંધ, રસ, પર્શ અને સંસ્થાનના આદેશથી હજારે પ્રકારના વિધારે હોય છે. ૧૧૬
દુવિહા વાઉજીવા ઉ, સુહુમા બાયરા તા. પજત્તમપજતા, એવમેવ દુહા પુણે ૧૧૭
વાયુકાયના જીવ સુક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના હોય છે? આ બેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે. ૧૧૭ '
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org