________________
૧૦૭
ધોરેયસીલા તવસા ઉદારા,
' ધીરા હુ ભિખાયરિયં ચરતિ ૩૫ જેવી રીતે રોહિત મછ જીણુ જાલ છેદીને નીકળી જાય છે, એવી રીતે આ કુમારે બધા કામભોગને છેડીને નીકળી જાય છે. જાતિવાન બેલની માફક ઉદાર અને ધીર પુરુષ ભિક્ષાચરી સ્વીકારે છે. ૩૫ નહેવ કુંચા સમઈદ્ધમત્તા,
તયાણિ જાલાણિ દલિતુ હંસા પલેન્તિ પુત્તા ય પઈય મર્ઝા,
તે હું કહું નાગમિન્સમેક્કા ૩૬ જેવી રીતે ક્રૌંચ પક્ષી આકાશમાં ઉડી જાય છે અને હંસ જાલેને કાપીને ઉડી જાય છે એવી રીતે મારે પતિ અને પુત્ર મને છેડીને જાય છે, તે હું એકલી શા માટે રહું ? હું પણ તેમની સાથે કેમ ન નીકળી પડું ? ૩૬ પુરોહિયં તે સસુયં સદારં,
સેચા, અભિનિકૂખમ્મ પહાય ભોએ કુટુમ્બમારે વિઉલુત્તમંચ,
રાયંભિકખં સમુવાય દેવી ૩૭ પુરોહિત પિતાની સ્ત્રી અને પિતાના પુત્ર સાથે કામભોગને છોડીને દીક્ષિત થઈ ગયા છે, પુરોહિતની સંપત્તિ રાજાને ત્યાં જાય છે, આ વાત સાંભળીને રાજાની રાણી રાજાને વારંવાર સમજાવે છે. ૩૭ વત્તાસી પુરિસે રાયં, ન સે હે પસંસિઓ માહણેણ પરિચત્ત, ધણું આયાઉમિસિ ૩૮
હે રાજા ! વમન કરેલા પદાર્થને ખાનાર પુરુષની સ્તુતિ થતી નથી તેવી રીતે આ બ્રાહ્મણનું ત્યાગેલું ધન આપ લેવાને ઇચ્છે છે. તે બરાબર નથી. ૩૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org