________________
૧૦૮ સવં જગ જઈ તુટું, સવૅ વાવિ ઘણું ભવે કે સā પિ તે અપજd, નવ તાણાયત તવ ૩૯
જે સર્વ જગત અને સર્વ ધન તમારૂં થઈ જાય તો પણ તે તમારા માટે અપર્યાપ્ત છે અને તે તમારું રક્ષણ કદાપિ નહિ કરે. ૩૯ મરિહિસિ રાયં જ્યા તયા વા,
મણેરમે કામગુણે પહાય. એકો હુ ધમે નરદેવ તાણું,
ન વિજઈ અનમિહેહ કિંથિ ૪૧ હે રાજા ! જ્યારે આપ મરશે ત્યારે કામભોગ આપને અવશ્ય છોડવા પડશે. આ સંસારમાં ધર્મજ એક માત્ર શરણરૂપ છે. એના સિવાય બીજું કઈ રક્ષક નથી. ૪૦ ' . નાણું રમે પકિખણિ પંજરે વા,
સંતાણછિન્ના ચરિસ્સામિ મેણું અકિંચણ ઉજજુકડા નિરામિસા, * - ' ' 'પરિગ્રહારમ્ભનિયત્ત દાસા ૪૧
જેવી રીતે પિંજરામાં રહેલી પંખિણી પ્રસન્ન નથી રહેતી, એવી રીતે હું પણ આનંદ માનતી નથી. હું નેહને છેદીને આરંભ પરિરૂ પ્રહથી નિવૃત્ત થઈને વાસના રહિત સરલ સંયમી બનવા ઈચ્છું છુ. ૪૧ દવગિણું જહા રણે, ડઝમાણેસુ જતુ . ! અને સત્તા પમાયનિ, રાગદ્દોસવસં ગયા
જેવી રીતે જંગલમાં અગ્નિ લાગવાથી બળતાં જીવોને જોઈને બીજા જીવો રાગ-દ્વેષને વશ થઈને પ્રસન્ન થાય છે. કર * એવમેવ વય મૂઢા, કામભોગેસ ડ્યિા ! ! " ડઝમાણું ન બુજઝામે, રાગદેસગિણુ જગ ૪૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org