________________
૧૦૯ એવી રીતે આપણે મૂઢ લેકે કામગમાં મૂછ પામ્યા છીએ અને રાગ-દ્વેષની અગ્નિમાં બળતા છતાં બુઝતા નથી, ધર્મ પામતા નથી. ૪૩
ભોગે ભોથા વમિત્તા ય, લખુભૂય વિહારિણે આમેયમાણા ગચ્છાન્તિ, દિયા કામકમા ઇવી ૪૪
જે વિવેકી છે તે ભોગવેલા ભોગને ત્યાગીને પ્રસન્નતા સાથે પ્રવજ્યા લે છે અને પક્ષી અને વાયુની પેઠે અપ્રતિબદ્ધ વિહાર કરે છે. ૪૪ ' ઇમે ય બદ્ધા કુન્દતિ, મમ હત્યજમાગયા વયં ચ સત્તા કામેસુ, ભવિસામો જહા ઈમે ૪૫
હે આર્ય ! આપણે પ્રાપ્ત કામભોગને વિષે ગૃદ્ધ બન્યા છીએ જે અનેક ઉપાય કર્યા પછી પણ રહેવાના નથી. આ માટે અમે પણ ભૃગુ આદિની જેમ સંસાર ત્યાગીને સંયમ લઈશું. ૪૫ સમિસ કુલલ દિલ્સ, બક્ઝમાણે નિરાભિસં. આમિસં સવ્વમુક્ઝિત્તા, વિહરિસ્સામિનિરાભિસા ૪૬
એક પક્ષીના મોંમાં માંસને ટુકડે જોઈને બીજું પક્ષી તેના ઉપર ઝડપ મારે છે પરંતુ માંસનો ટુકડો છોડ્યા પછી તે સુખી થાય છે એવી રીતે હું પણ માંસ સમાન સમસ્ત પરિગ્રહ છોડીશ અને નિરામિસ-અનાસક્ત થઈને વિચરીશ. ૪૬ ગિદ્ધોવમે ઉ નસ્થાણું, કામે સંસારવણે ઉરગે સુવર્ણપાસે શ્વ, સંકમાણે તણું ચરે ૩૭
ગિધ પક્ષીની ઉપમાને જાણીને અને કામભોગ સંસાર વૃદ્ધિના કારણ જાણુને એ પ્રમાણે એને છોડી દે. જેવી રીતે ગરૂડની સામે શંકિત સાપ ધીરે ધીરે નીકળીને ચાલ્યા જાય છે. ૪૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org