________________
૧૯૫ હે મુનિ લેકમાં ઘણું જીવો પાશમાં બંધાયેલા છે, પરંતુ આપ બંધનમુક્ત અને હળવા થઈને કેવી રીતે વિચારે છે? ૪૦ તે પાસે સવસો છિત્તા, નિહનૂણ ઉવાય છે મુક્કપાસો લહુભૂઓ, વિહરામિ અહં મુણી ૪૧
હે મુનિવર ! મેં સર્વ પાશેને પૂર્ણ પ્રયત્નોથી સર્વથા કાપીને નાશ કર્યા છે. હું બંધનમુક્ત અને હળવે થઈને વિહરૂં છું. ૪૧ પાસા ય ઈડ કે વૃત્તા, કેસી ગામમખવી કેસિમેવ બુવન્ત તુ, ગાયને ઈણમબવી કરે
કેશી પૂછે છેઃ આ પાશ ક્યાં છે? ગૌતમ સ્વામીએ કહ્યું. ૪૨ રાગદ્દો સાદ તિબ્બા, નેહપાસા ભયંકરા ! તે છિન્દિત્તા જહાનાયં, વિહરામિ જહકામે ૪૩ - રાગદ્વેષાદિ અને તિવ્ર નેહરૂપ પાશ ભયંકર છે. એને હું ન્યાયપૂર્વક કાપીને અનુક્રમથી વિચરું છું. ૪૩ સાહ ગાયમ પન્ના તે, છિનો એ સંસઓ ઇમે અને વિ સંસ મઝે, તમે કહસુ ગાયમાં ૪૪
હે ગૌતમ! આપની પ્રતા સારી છે. મારે સંશય છેદા છે. મારામાં બીજો સંશય છે તે હું આપને કહું છું. ૪૪
અન્તાહિયયસંભૂયા, લયા ચિટૂઈ ગોયમા ફલેઈ વિસભખણિ, સા ઉ ઊદ્ધયિા કહું ૪૫ - હે ગૌતમ! હૃદયની અંદર ઉત્પન્ન થયેલી લતા વિષ ફળ આપે છે. આપે એ લતાને કેવી રીતે છેદી? ૪૫ તે લય સવ્વસો છિત્તા, ઉદ્ધરિત્તા સમૂલિયં. વિહરામિ જહાનાય, મુકો મિ વિભકખણું ૪૬ .
મેં એ વિષ રેલીને સર્વથા છેદીને એને જડમૂળથી ફેંકી દીધો છે. હવે હું વિષ લતાથી-વિષ ભક્ષણથી મુક્ત થઈને વિચરું છું.' ૬,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org