________________
૧૯૬
લયા ય ઇશ કા વુત્તા, કેસી ગાયમમખ્ખવી કેસિમેવ* જીવન્ત' તુ ગાયમાં ઇણમખ્ખવી
૪૭
૪૭
કેશી સ્વામી પૂછે છેઃ એ લતા કઈ જાતની છે? કેશીના એ પ્રશ્નને જવાબ ગૌતમ સ્વામી નીચે પ્રમાણે આપે છે:— ભવતા લયા લુત્તા, ભીમા ભીમલાયા । તમુચ્છિન્નુ જહાનાય, વિહરામિ જહાય
૪૮
હૈ મહામુનિ! સંસારમાં તૃષ્ણારૂપી ભયંકર વેલ છે અને તે વેલનું ફળ પણ ભયંકર છે. હું તે વિષ-વેલના ઉચ્છેદ કરીને વિહરૂ .. ૪૮
સાહુ ગાયમ પન્ના તે, છિન્ને! મે સ`સઆ ઇમા અન્ના વિ સંસએ મજ્જ, તે મે કહ્યુ ગાયમા ૪૯
હે ગૌતમ ! આપની પ્રજ્ઞા સારી છે, મારો સંશય છેદાયેા છે. હવે મને ખીજો સશય છે તે હું આપને પૂછું છું. ૪૯
સ'પજ્જલિયા ધારા, અગ્ગી ચિદ્ગુઇ ગાયમાં । જે હન્તિ સરીરત્યે, કહું વિજ્ઝાવિયા તુમે
૫૦
હે ગૌતમ ! શરીરમાં જે ભય કર અગ્નિ ખળી રહ્યો છે અને શરીરને જે બાળી રહ્યો છે એને આપે કેવી રીતે શાન્ત કર્યાં? ૫૦ મહામેહ્પસયા, ગિજી વારિ જલુત્તમ' i સિથામિ સયય દેહું, સિત્તા ના ય હુન્તિ મે
૧
મહામેધરૂપી વરસતા જલથી ડુ. અગ્નિને નિરંતર મુઝાવુ. હું– શાંત કરૂ છું. આ ઠરેલ અગ્નિ મને ખાળતી નથી. ૫૧ અગ્ગી ય છઇ કે ત્રુત્તા, કેસી ગાયમમમ્મુવી । કેસિમેવં જીવન્ત' તુ, ગેાયમા મખ્ખવી આ અગ્નિ કઇ છે, એમ કૈસીએ ગૌતમને પૂછ્યું? પર
પર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org