________________
કસાયા અગિણે વૃત્તા, સુયસીલત જલં ! સુયધારાભિહયા સન્તા, ભિના હુ ન ડહતિ મે ૫૩
કષાયને અગ્નિ કહે છે, અને મૃત, શિયલ, તપ-જળ છે. મૃતરૂપ જલધારાથી અગ્નિને શાંત કર્યા પછી તે મને બાળતી નથી. ૫૩ સાહુ ગાયમ પન્ના તે, છિન્ગો મે સંસએ ઇમે અને વિ સંસએ મઝં, તું મે કહસુ ગોયમાં પક
હે ગૌતમ! આપની પ્રજ્ઞા સારી છે. ભારે સંશય છેદા છે. મને બીજી શંકા છે તે હું આપને કહું છું. ૫૪
અયં સાહસિઓ ભીમ, દસ્સો પરિધાઈ જસિ ગાયમ આસે, કહું તેણુ ન હીરસિ પપ
હે ગૌતમ ! આ સાહસિક, ભયંકર, દુષ્ટ ઘેડ ભાગી જાય છે તેના પર આપ સ્વાર છે. કહે જોઈએ, આપના માર્ગમાં તે કઈ રીતે ન આવ્યા ? ૫૫ પધાવતું નિગિહામિ, સુયરસ્સીસમાહિયં ન મે ગઈ ઉમ્મર્ગ, મગ ચ પડિવજઈ ૫૬
દેડતા ઘોડાને હું મૃતરસીથી બાંધીને નિગ્રહ કરું છું, એથી મારે ઘોડે ઉન્માર્ગે જતો નથી અને સન્માર્ગે જાય છે. પ૬
આમે ય ઇઈ કે પુરે, કેસી ગાયમમમ્બવી કેસિમેવં ભુવન્ત તુ, ગેયમે ઈણમમ્બવી પ૭ કેશી સ્વામી ગૌતમને પૂછે છે તે ઘડે કોણ છે? કેશીના પૂછેલા પ્રશ્નને જવાબ ગૌતમ આ પ્રમાણે આપે છે. ૫૭ મણે સાહસિઓ ભીમ, દુસ્સ પરિધાઈ તે સમ્મ તુ નિગિણહામિ, ધમ્મસિકખાઈ કન્વગં ૫૮ આ મન જ સાહસિક, દુષ્ટ અને ભયંકર અશ્વ છે, જે ચારે બાજુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org