SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ આ આત્મા અમૂત હેાવાથી ઈંદ્રિય ગ્રાહ્ય નથી અને આત્મા હોવાથી એ નિત્ય છે. મહાપુરૂષોએ કહ્યુ છે કે આત્માને મિથ્યાત્વ આદિ હેતુ નિશ્ચયથી બંધનું કારણ છે અને બંધન જ સંસારના હેતુ છે. ૧૯ જહા વય ધમમજાણુમાણા, પાવ ́ પુરા કમ્ભમાસિ માહા । આ ભ્રમાણા પરિરખિયન્તા, તં નૈવ ભુજો વિ સમાયરામા ૨૦ હે પિતાજી ! અમે મેાહવશ અને ધને ન જાણવાથી પૂર્વે પાપ કર્મો કર્યાં અને આપના રાકયા સકાયા. હવેથી અમે ફરીથી પાપનું સેવન કરીશું નહિ. ૨૦ અમ્ભાય મિ લાગમ્બિ, સભ્યએ પરિવારિએ ! અમેાહાહિં પાન્તીહિં, ગિસિ ન રÛ લભે ૧ આ લેક બધી રીતે પીડિત અને ઘેરાયેલા છે, અમેધ શસ્ત્રધારાઓ પડી રહી છે. એવી અવસ્થામાં ગૃહસ્થાવાસમાં રહેવાથી જરા પણ સુખ મળતુ નથી. ૨૧ કેણ અભાહુએ લાગા, કેણ વા પરિવારિ ! કા વા અમેાહા લુત્તા, જાયા ચિંતાવરી હુમે ૨૨ હે પુત્રો ! આ લેક કાનાથી પીડાકારી છે? કાનાથી ઘેરાયેલા છે? કઇ અમેાધ શસ્ત્રધારા છે ! તે હું જાણવાની ચિંતા સેવું છું.... ૨૨ મન્ચુણા અબ્બાહુએ લાગા, જરાએ પરિવારિ ! અમેહા રયણી લુત્તા, એવં તાય વિજાણહું Jain Educationa International ૧૩ હું પિતાજી ! આ મૃત્યુથી પીડિત છે, જરાથી ઘેરાયેલો છે. અને રાત્રિ-દિવસ શસ્ત્રધારાથી ત્રુટિત છે એવુ સમજો. ૨૩ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy