________________
૨૭૪
ચરણુવિહી એગતીસમ અજઝયણું
ચરણવિધિ નામનું એકત્રીશમું અધ્યયન ચરણુવિહિં પવબામિ, જીવસ્ય ઉ સુહાવતું ! જે ચરિત્તા બહૂ જવા, તિeણ સંસારસાગરે ૧
જીવોને સુખ આપનાર અરિત્રવિધિ હું કહું છું. જેને આચરીને ઘણું જ સંસાર સાગર તરી ગયા છે. ૧
એગઓ વિરઇ કુજા, એગએ ય પવત્તણું અસંજમે નિયત્તિ ચ, સંજમે ય પવત્તણું
અસંયમરૂપ એક સ્થાનથી નિવૃત્તિ કરીને સ યમરૂપ એક સ્થાનમાં પ્રવૃત્તિ કરે. ૨ રાગદાસ ય દે પાવે, પાવકમ્મપત્તણે ! જે ભિખૂ સંભઈ નિર્ચ, સેન અઈ મણ્ડલે ૩
રાગ અને દ્રુપ આ બે પાપ જ પાપ કર્મનું પ્રવર્તન કરે છે, જે ભિક્ષુ એને સતત નિરોધ કરે છે, એ સંસારમાં પરિભ્રમણ કરતો નથી. ૩ દષ્ઠાણું ગારવાણું ચ, સલાણં ચ તિયં તિય ! જે ભિકબૂ ચયઈ નિર્ચ, સે ન અ૭ઈ મણ્ડલે ૪
જે ભિક્ષુ ત્રણ દંડ, ત્રણ ગર્વ, ત્રણ શલ્યને સદાને માટે ત્યાગે છે એ સંસાર ભ્રમણ કરતા નથી. ૪ દિવે ય જે ઉવસગે, તહાં તેરિછમાણસે
જે ભિખૂ સહઈ નિર્ચા, સે ન અઈ મલે ૫ * જે ભિક્ષુ દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી ઉપસર્ગને નિત્ય . સહન કરે છે, એ સંસારમાં ભટકતો નથી. ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org