SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૫ વિગહાકસાયસન્નાણું, ઝાણાણું ચ દુયં તહા જે ભિખૂ વજઈ નિશ્ચ, સે ન અ૭ઈ મલે ૬ જે મુનિ ચાર વિસ્થા, ચાર કષાય, ચાર સંજ્ઞા અને બે ધ્યાન -આર્ત અને રૌદ્ર-ત્યાગે છે તે સંસારમાં ભટકતો નથી. ૬ વસુ ઇદિયસુ, સમિઈસુ કિરિયાસુ ય જે ભિકબૂ જઈ નિર્ચ, સે ન અDઈ મલે ૭ પાંચ વ્રત અને પાંચ સમિતિનું પાલન અને પાંચ ઈદ્રિના વિષયે અને પાંચ ક્રિયાના ત્યાગમાં જે સંયતિ નિત્ય પરિશ્રમ કરે છે એ સંસારમાં ભટકતો નથી. ૭ લેસાસુ સુ કાસુ, છકકે આહારકારણે જે ભિકબૂ જઈ નિર્ચા, સે ન અઠ્ઠઈ મણ્ડલે ૮ છ લેસ્યા, છ કાય અને આહાર કરવાના છે કારણમાં જે સાધુ સદા યત્નવંત રહે છે એ ભવભ્રમણ કરતો નથી. ૮ પિન્ટોગ્ગહપડિમાસુ, ભાણેસુ સત્તસુ જે ભિકબૂ જઈ નિર્ચા, સે ન અ૭ઈ મલે ૯ આહાર લેવાની સાત પ્રતિમા અને સાત ભય સ્થાનમાં જે સદા ઉપયોગવંત રહે છે તે સંસારમાં ફસાત નથી. ૯ મએસુ બભગુત્તીસુ, ભિખુધર્મામિ દસવિહે ! જે ભિકબૂ ઈ નિર્ચ, સે ન અઠ્ઠઈ મણ્ડલે ૧૦ આઠ મદને ત્યાગ, બ્રહ્મચર્યની નવ ગુપ્તિ, દશ પ્રકારને યતિધર્મ પાળવામાં જે સદા જગૃત છે, એ સંસારમાં ડૂબતો નથી. ૧૦ ઉવાસગાણું પડિમાસુ, ભિખૂણું પડિમાસુ ય જે ભિકબૂ જયંઈ નિર્થ, સે ન અ૭ઈ મણ્ડલે ૧૧ ઉપાસકેની અગિઆર પ્રતિમા, ભિક્ષુની બાર પ્રતિમામાં જે શ્રમણ હમેશા જાગૃત છે, એ સંસાર ચક્રમાં પડતો નથી. ૧૧ * Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy