________________
૨૪
માણસનં મિ આયાઓ, જો ધમ્મ મેચ સદહે છે , તવસ્સી વીરિયં લધુ, સંવડે. નિધુણે યે ૧૧
જે આત્મા મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને ધર્મને સાંભળે છે, ધર્મમાં શ્રદ્ધા કરે છે અને સંયમમાં વીર્ય ફેરવે છે એ સંવૃત્ત તપસ્વી કર્મોને નિરોધ કરે છે. ૧૧
સેહી ઉજુયભૂયમ્સ, ધમે સુદ્ધસ ચિટઈ નિવ્વાણું પરમં જાઈ, ઘયસિત્તિ વ પાવએ ૧૨
એવા સરલભાવી આત્માની શુદ્ધિ થાય છે, શુદ્ધ આત્મામાં ધર્મ ટકે છે. ઘીથી સિંચેલ, અગ્નિની માફક દેદિપ્યમાન થતું એ પરમપદ-નિર્વાણને મેળવે છે. ૧૨ વિથિંચ કમ્યુ હઉ, જસં સંચિણ ખન્તિએ સરીર પાઢવં હિંડ્યા, ઉ પક્કમઈ દિસં ૧૩
કર્મો ઉત્પન્ન થાય તેના કારણને દૂર કરે. જ્ઞાનાદિ ક્ષમા ધર્મ કરીને સંયમરૂપી યશ એકઠે કરે. ઉપર પ્રમાણે કર્મને હેતુને ત્યાગનાર તથા સંયમી પુરુષ આ પાર્થિવ શરીરને છોડીને ઉર્ધ્વ ગતિને પ્રાય થાય છે. ૧૩ વિસાલિસેહિં સીલેહિં, જખા ઉત્તર-ઉત્તરા મહાસુકા વ દિન્તા, મન્નતા અપુણવંત ૧૪
ઉત્કૃષ્ટ આચારને પાળવાવાળો જીવ ઉત્તરોત્તર વિમાનવાસી દેવ થાય છે. સૂર્યચન્દ્રની માફક પ્રકાશમાન થતે એ માને છે કે, હું અહિથી ચવીશ નહિં, મરીને ફરી જન્મ લઈશ નહિ. ૧૪
અપિયા દેવકામાણું, કામરવવિવિ ઉ કપેસુ ચિઠન્તિ, પુલ્વા વાસસયા બહૂ ૧૫
દેવ સંબંધી કામને પ્રાપ્ત થયેલ અને ઈચ્છાનુસાર રૂપ બનાવવાની શક્તિવાળા દેવ સેંકડે પૂર્વ વર્ષો સુધી વિમાનમાં રહે છે. ૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org